બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 after mohammad rizwan 4 pakistani players support israel palestine hamas war
Arohi
Last Updated: 11:43 AM, 19 October 2023
મોહમ્મદ રિઝવાન બાદ શાદાબ ખાનની આગેવાનીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ઈશારો ઈશારોમાં પેલેસ્ટાઇનના પ્રતિ એકતા બતાવી છે. શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને ઉસામા મીર સહિત પાકિસ્તાની ક્રિકેટરોએ વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે પેલેસ્ટાઇનના પ્રતિ સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.
સૌથી પહેલા પાકિસ્તાની વાઈસ કેપ્ટન શાદાબ ખાને ટ્વીટર પર પેલેસ્ટાઇનના સમર્થમાં ઝંડો શેર કર્યો. તેના બાદ મોહમ્મદ નવાઝ અને ઉસામા મીરે પણ આમ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાની બોલર હારિસ રઉફે પણ પેલેસ્ટાઇનનો ઝંડો શેર કર્યો. તેના પર ઘણા લોકોએ ક્રિકેટર્સના વર્તનનું સમર્થન કર્યું. ત્યાં જ ઘણા લોકો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા.
મોહમ્મદ રિઝવાને પણ કર્યું હતું સમર્થન
આ પહેલા શ્રીલંકાના સામે જીત બાદ વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પોતાની સેન્ચુરીને 'ગાઝાના ભાઈઓ અને બહેનો'ને સમર્પિત કરી હતી. ત્યાર બાદ તે તમામ ક્રિકેટ ફેન્સના નિશાના પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ તેના બાદ રિઝવાન પર ICC દ્વારા એક્શન લેવાની વાત કહી હતી.
ICCએ કરી હતી મામલાની તપાસ
ICCએ મામલાની તપાસ કરી પરંતુ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ પાસે વાતચીત બાદ રિઝવાનને છોડવામાં આવ્યો. તેમાં તપાસ બાદ એવું કહેવામાં આવ્યું કે રિઝવાનનું નિવેદન રાજનૈતિક પ્રકૃતિનું ન હતું. આઈસીસીએ આપેલા સ્પષ્ટીકરણને સ્વીકાર કરી લીધુ અને રિઝવાનને પોતાનું ટ્વીટ હટાવવાની જરૂર ન પડી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા