બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vishal Khamar
Last Updated: 07:22 AM, 1 October 2023
પિતૃ પક્ષમાં, પૂર્વજોને તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાન આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વજો પ્રત્યેની ભક્તિ દર્શાવવા અને તેમને સંતોષવા માટે ઘણી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. તે દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ કરીને 15 દિવસ માટે આયોજન કરવામાં આવે છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલ પિતૃ પક્ષ 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરે છે. પિતૃઓની પ્રિય વસ્તુઓ અને ભોજન સાથે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજ દેવતાઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે.
પિતૃ પક્ષમાં કાગડાઓનું મહત્વ
પિતૃ પક્ષમાં કાગડાને વિશેષ મહત્વ આપવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે પિતૃપક્ષના સમયે પિતૃઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યારે તે કાગડા તરીકે પુનર્જન્મ લે છે.
પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામની સામે ઈન્દ્રનાં પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. જે બાદ તેણે સીતા માતાનાં પગે ચાંચ મારી હતી. જ્યારે રામજીએ તેને સજા કરી તો કાગડો માફી માંગવા લાગ્યો. ભગવાન રામે તેમને માફ કરી દીધો અને તેને આશીર્વાદ આપ્યા કે પિતૃ પક્ષમાં જે ભોજન કાગડાઓને આપવામાં આવશે. તે પિતૃ લોકમાં રહેતા પિતૃ દેવોને પ્રાપ્ત થશે.
આ સિવાય પિતૃ પક્ષમાં માત્ર કાગડાને જ નહીં પણ ગાય, કૂતરા અને અન્ય પક્ષીઓને પણ ભોજન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ જીવો ખોરાક સ્વીકારતા નથી. તો તે પૂર્વજોના દેવતાઓની અસંતોષ અથવા નારાજગીનો સંકેત હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા