બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
MayurN
Last Updated: 10:07 PM, 24 August 2022
પેલેસ્ટાઈનના ઈસ્લામિક સ્કોલર આફીફ શાહિદના ભડકાઉ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવામાં આફિફ શાહિદ દુનિયાભરમાં તલવારના આધારે ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની વાત કરી રહ્યો છે. એટલું જ નહીં શાહિદે યહૂદીઓ અને બિનમુસ્લિમોને ખતમ કરવાની વાત પણ કરી હતી. અફીફ શાહિદે આ નિવેદન પેલેસ્ટાઇનના તુળકર્મા શહેરની બિલાલ બિન રાબાહ મસ્જિદમાં આપ્યું હતું. આમ જોવા જઈએ તો આ પહેલી વાર નથી કે આફિફ શાહિદે ભડકાઉ નિવેદન આપ્યું હોય, આ પહેલા પણ તે અનેકવાર આવું કરી ચૂક્યો છે. આખરે કોણ છે અફીફ શાહિદ, આવો જાણીએ.
અલ્લાહને ન માનનારા બધા સામે લડો
બિલાલ બિન રબાહ મસ્જિદમાં આફીફ શાહિદે મુસ્લિમ સેના બનાવવાની વાત કરતા કુરાનની કેટલીક કલમો પણ સંભળાવી હતી. આ સાથે તેમણે ઇસ્લામ ફેલાવવા માટે બિનમુસ્લિમોને મારવાની વાત પણ કરી હતી. શાહિદ આફિફે વધુમાં કહ્યું- અમારુ લક્ષ્ય અલ્લાહના ધર્મને આખી દુનિયામાં ફેલાવવાનું છે. અમે એક હિંસક સેના બનાવીશું અને અલ્લાહ અને ધ લાસ્ટમાં વિશ્વાસ ન કરનારા તમામ લોકો સામે લડીશું. અમે તે બધા લોકો સામે લડીશું જેઓ અલ્લાહ અને તેના છેલ્લા પયગંબરમાં માનતા નથી.
દુનિયા પર રાજ કરવાનું છે
આફીફ શાહિદે વધુમાં કહ્યું- દુનિયામાં મુસ્લિમોએ શાસન કરવા અને ઇસ્લામ ફેલાવવા માટે પર્શિયન અને બૈઝેન્ટાઇન સામ્રાજ્યો પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલમાં જે લોકો હથિયાર ઉઠાવશે અને તમામ યહૂદીઓને મારી નાખશે તે જ પેલેસ્ટાઈનને આઝાદ કરાવી શકશે. ટૂંક સમયમાં જ મુસ્લિમોનો ખલીફા ઉભરશે, જે આખી દુનિયા પર રાજ કરશે. આફીફ શાહિદે કહ્યું- જ્યાં પણ તમે બહુદેવવાદીઓને (જે એકથી વધુ દેવી-દેવતાની પૂજા કરે છે) જુઓ, તેમને મારી નાખો.
સમગ્ર વિશ્વને જીતવાનું છે.
અફીફ શાહિદ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, પરંતુ તે પોતાની કટ્ટરવાદી વિચારધારા અને ભડકાઉ ભાષણ માટે જાણીતો છે. થોડા દિવસ પહેલા વાયરલ થયેલા એક વીડિયોમાં શાહિદે કહ્યું હતું- 8 દાયકા પહેલા અમને પેલેસ્ટાઈનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે અમે પેલેસ્ટાઇનના દરેક જગ્યા પર કબજો જમાવીશું. આપણે માત્ર પેલેસ્ટાઈન પર જ કબજો કરવાનો નથી, પરંતુ તેને એક એવું કેન્દ્ર બનાવવાનું છે જ્યાંથી સમગ્ર વિશ્વને જીતવા માટે યુદ્ધ શરૂ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા