બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Politics / When Rahul Gandhi reached Kedarnath to pay darshan, the crowd of devotees raised Modi-Modi slogans
Priyakant
Last Updated: 12:39 PM, 6 November 2023
Rahul Gandhi In Kedarnath : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસીય કેદારનાથ યાત્રા પર છે. આજે સોમવારે સવારે તેઓ રૂદ્રપ્રયાગમાં શંકરાચાર્ય સમાધિના દર્શન કરવા પહોંચ્યા હતા. આ પછી તેઓ કેદારપુરમાં હંસ મુખ બાબાને મળ્યા અને તેમના નિવાસસ્થાન રાજસ્થાન ભવનમાં પાછા ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીની સામે મોદી-મોદીના નારા પણ લાગ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
रुद्रप्रयाग। राहुल गांधी ने शंकराचार्य समाधि जाकर दर्शन किए, इसके बाद उन्होंने केदारपुर में हंस मुख बाबा से भेंट की। और वापस अपने आवास राजस्थान भवन चले गए। इस दौरान राहुल गांधी के सामने तीर्थ यात्राओं ने मोदी मोदी के नारे भी लगाए।
— Priykant Journalist (@Priykantnews) November 6, 2023
Source: Social Media#Rudraprayag #RahulGandhi pic.twitter.com/Wgdb1OGghC
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે ત્રણ દિવસની અંગત મુલાકાતે કેદારનાથ પહોંચ્યા હતા. અહીં મહત્વનું છે કે, અંગત આધ્યાત્મિક યાત્રાના કારણે રાજ્યના પાર્ટી નેતાઓને તેનાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન કેદારનાથમાં માત્ર કેટલાક વરિષ્ઠ નેતાઓ જ રોકાશે પરંતુ તેમની પાસે વ્યવસ્થા સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા