અગ્નિકાંડ / શ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...

What happened last night? See what the credit hospital warden said who saw the whole incident unfold

અંધારી કાજળઘેરી રાત્રે જયારે એકબાજુ સમગ્ર દેશ અયોધ્યામાં થયેલ રામ મંદિરના ભૂમિ પૂજનના અવસરે હર્ષોલ્લાસના સાગરમાં  હિલોળા લઈને ભર ઊંઘમાં પોઢી રહ્યો હતો ત્યારે અમદાવાદની એક હોસ્પિટલમાં અગ્નિરૂપી કાળ 8 નિર્દોષોની જિંદગીઓને ભરખી રહ્યો હતો. અમદાવાદમાં આવેલી શ્રેય નામની કોવિડ કેર હોસ્પિટલમાં ફાયર સેફટીના અપૂરતા અને અણઘડ આયોજનના લીધે ICUમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ભરતી 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ