બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / 'We will avenge the killing of Atiq-Ashraf' Al Qaeda threatened A 7-page letter of a terrorist organization has gone viral
Pravin Joshi
Last Updated: 09:14 AM, 22 April 2023
ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને પછી રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને લઈને હવે આતંકી સંગઠન અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી છે. વાયરલ લેટર અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું છે કે તેઓ જેહાદ દ્વારા અતીક-અશરફની હત્યાનો બદલો લેશે. જે લોકો પણ આ ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે. અલકાયદાએ કહ્યું કે, અતીક-અશરફની હત્યાનો બદલો લેવા માટે જો તેને પોતાના બાળકોનું બલિદાન આપવું પડશે તો તે તે કરવા તૈયાર છે.
7 પેજનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અલકાયદાના 7 પાનાના પત્રમાં અતીક-અશરફની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંને માફિયા ભાઈઓની ઉત્તર પ્રદેશમાં લાઈવ ટીવી કેમેરાની સામે તેમના માથા પર બંદૂક મૂકીને હત્યા કરવામાં આવી હતી અને તેમની હત્યાનો બદલો લેવાની જરૂર છે.
એટેક કરવાની ધમકી આપી
અલકાયદાના પત્રમાં અતીક-અશરફની ઘટનાની સાથે રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ બળજબરીથી ભગવો ધ્વજ લગાવવાની અને કાશ્મીરમાં લોકોને હેરાન કરવાનો આરોપ લગાવીને જેહાદ કરવાની વાત કરવામાં આવી છે. આ પત્રમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો પર કથિત અત્યાચારનો ઉલ્લેખ છે. તે કહે છે કે અલ કાયદા આ બધી ઘટનાઓથી દુઃખી છે અને તે દરેક કેસનો બદલો લેશે. અલકાયદાના આ પત્રમાં આતંકવાદીઓએ એટેક કરવાની ધમકી આપી છે. તેણે કહ્યું, તે બદલો લેશે પછી ભલે ગમે તેને નિશાન બનાવવું પડે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા