બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / 'We will avenge the killing of Atiq-Ashraf' Al Qaeda threatened A 7-page letter of a terrorist organization has gone viral

બદલો લેવાશે / 'બદલા લેકર રહેંગે', અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

Pravin Joshi

Last Updated: 09:14 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અતીક-અશરફ અહેમદને ત્રણ હુમલાખોરોએ પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દીધી હતી. જે બાદ આતંકી સંગઠનની આ ધમકી વાયરલ થઈ રહી છે.

  • અતિકની હત્યાને લઈને આતંકી સંગઠન આપી ધમકી
  • અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી 
  • જે લોકો ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે

ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને પછી રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને લઈને હવે આતંકી સંગઠન અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી છે. વાયરલ લેટર અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું છે કે તેઓ જેહાદ દ્વારા અતીક-અશરફની હત્યાનો બદલો લેશે. જે લોકો પણ આ ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે. અલકાયદાએ કહ્યું કે, અતીક-અશરફની હત્યાનો બદલો લેવા માટે જો તેને પોતાના બાળકોનું બલિદાન આપવું પડશે તો તે તે કરવા તૈયાર છે.

7 પેજનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અલકાયદાના 7 પાનાના પત્રમાં અતીક-અશરફની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંને માફિયા ભાઈઓની ઉત્તર પ્રદેશમાં લાઈવ ટીવી કેમેરાની સામે તેમના માથા પર બંદૂક મૂકીને હત્યા કરવામાં આવી હતી અને તેમની હત્યાનો બદલો લેવાની જરૂર છે.

એટેક કરવાની ધમકી આપી 
અલકાયદાના પત્રમાં અતીક-અશરફની ઘટનાની સાથે રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ બળજબરીથી ભગવો ધ્વજ લગાવવાની અને કાશ્મીરમાં લોકોને હેરાન કરવાનો આરોપ લગાવીને જેહાદ કરવાની વાત કરવામાં આવી છે. આ પત્રમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો પર કથિત અત્યાચારનો ઉલ્લેખ છે. તે કહે છે કે અલ કાયદા આ બધી ઘટનાઓથી દુઃખી છે અને તે દરેક કેસનો બદલો લેશે. અલકાયદાના આ પત્રમાં આતંકવાદીઓએ એટેક કરવાની ધમકી આપી છે. તેણે કહ્યું, તે બદલો લેશે પછી ભલે ગમે તેને નિશાન બનાવવું પડે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ