બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri says a lot of people who wanted maximum death in corona pandemic
Arohi
Last Updated: 10:00 AM, 16 September 2023
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ વેક્સીન વોર' રિલીઝ થવાની છે. તે ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે. સોશિયલ મીડિયાથી લઈને અન્ય માધ્યમો પર તે ફિલ્મ વિશે જણાવી રહ્યા છે. 'ધ વેક્સીન વોર' ફિલ્મ કોવિડ-19 વખતે વેક્સીન બનાવવાની સ્ટોરી છે.
ફિલ્મ વિશે વિવેકે જણાવતા કહ્યું કે તે લોકોને બતાવવા ઈચ્છે છે કે કેઈ રીતે અમુક લોકો જ આ દેશના દુશ્મન બની ગયા હતા. વિવેકે અહીં સુધી કહ્યું કે રાજનૈતિક ફાયદા માટે આવા લોકો વધારેમાં વધારે મોત ઈચ્છા હતા. તેમનું કહેવું છે કે આ દેશને બચાવવા માટે કયા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેનો જવાબ આ ફિલ્મમાં છે.
#WATCH | On his upcoming film 'The Vaccine War', filmmaker Vivek Agnihotri says, "The fight during COVID pandemic was about whether we will survive or not. We forget but there was just one discussion in all houses - whether we will remain alive. There were a lot of people who… pic.twitter.com/AK4ZdzlBt4
— ANI (@ANI) September 15, 2023
ભારતીય વૈજ્ઞાનિકોની પહેલ
એક ઈન્ટરવ્યૂમાં વિવેકે કહ્યું, "કોવિડના સમયે એ લડાઈ હતી કે આપણે બચી શું કે નહીં. બધા ઘરમાં એક જ ડર હતો કે આપણે બચીશું કે નહીં એવામાં ભારતમાં ઘણા એવા લોકો હતા જે એવું ઈચ્છતા હતા કે વધારેમાં વધારે મોત થાય જેથી તેનો રાજનૈતિક લાભ ઉઠાવવામાં આવી શકે. ખૂબ મોટી ગેંગ હતી."
તેમણે આગળ જણાવ્યું, "આપણા જ દેશના લોકો પોતાના દેશને વેચવા માંગતા હતા અને કહી રહ્યા હતા વિદેશી વેક્સીન લાઓ. એવામાં આપણા વૈજ્ઞાનિકોએ પોતાના જીવના જોખમે વિશ્વાસ અપાવ્યો કે ભારત આ કરી શકે છે. તેમણે 130 કરોડ ભારતીયોના જીવ બચાવવાની સાથે 101 દેશોમાં પોતાની વેક્સીન મોકલીને જરૂરીયાતમંદ લોકોના જીવ બચાવ્યા. તેમાં મુખ્ય રીતે આપણી મહિલા વૈજ્ઞાનિક હતી."
અમુક લોકોએ દેશ વેચવાનો પ્રયત્ન કર્યો
વિવેક અગ્નીહોત્રીએ આગળ કહ્યું, "મેં સૌથી વધારે ભારતના વિજય પર ફોકસ કર્યું છે. ભારત કઈ રીતે એક મહાન રાષ્ટ્ર બની રહ્યું છે. કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે. કેવી રીતે ભારતનું સાયન્સ દુનિયાને દિશા બતાવવા માટે તત્પર છે આ વાત પર મેં ફોકસ કર્યું છે પરંતુ તેમાં લોકોને હું એ બતાવવા માંગતો હતો કે ભારતના દુશ્મન ભારતના જ ઘણા મીડિયા વાળા, ભારતના ઘણા નેતા, ભારતના ટોપ વિપક્ષના નેતા, ઘણા લેખક, આ પ્રકરાના લોકો પૈસા લઈને ભારતને તે ફાર્મા કંપનીઓને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જે લાંબા સમયથી દેશને બ્લેકમેલ કરતી આવી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા