બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Vigilance will avert disaster: How likely is it that the cyclone will avoid landfall over Gujarat?
Vishal Khamar
Last Updated: 09:17 PM, 14 June 2023
હવામાન વિભાગનું અપડેટ શું?
જખૌથી વાવાઝોડું 260 કિલોમીટર દૂર છે. વાવાઝોડું માંડવી અને કરાચી પાસેથી પસાર થશે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ પાસેથી પસાર થશે. વાવાઝોડું અતિ ગંભીર ચક્રવાત સ્વરૂપે છે. 6 કલાક જેટલા સમયથી વાવાઝોડું સ્થિર હતું.
સ્કાયમેટનું અનુમાન શું?
લેન્ડફોલ બાદ વાવાઝોડું નબળુ પડશે. રાજસ્થાન અને સિંધ તરફથી આવતી હવા પણ વાવાઝોડાને નબળુ પાડશે. થોડુ શિફ્ટીંગ થાય તો વાવાઝોડું પાકિસ્તાન તરફ જઈ શકે છે. હાલ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડું જખૌ પાસે લેન્ડફોલ થાય તેવી હાલ શક્યતા. વાવાઝોડાથી માલ-સામાનને નુકસાન થઈ શકે છે પરંતુ જીવનું જોખમ નથી. લેન્ડફોલ બાદ વાવાઝોડું રાજસ્થાન, ઉત્તરાખંડ સુધી જશે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
મોબાઈલ કે ટેલિફોન નેટવર્ક ખોરવાયું તો..
ટેલિકોમ વિભાગ દ્વારા નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય છે. ટેલિકોમ કે મોબાઈલ સેવા ખોરવાય ત્યારે કોઈપણ ઓપરેટરનો ઉપયોગ કરી શકાશે. ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ એટલે કે GLSA દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી માટે નિર્ણય છે. 17 જૂન 2023ના રાતના 11:59 વાગ્યા સુધી આ સેવા લાગુ રહેશે.
15 જૂને અહીં ફૂંકાશે તોફાની પવન
કચ્છ |
દેવભૂમિ દ્વારકા |
પોરબંદર |
જામનગર |
રાજકોટ |
જૂનાગઢ |
મોરબી |
વરસાદ અંગે IMDનું અનુમાન શું?
15 જૂન |
દેવભૂમિ દ્વારકા |
કચ્છ |
પોરબંદર |
જામનગર |
જૂનાગઢ |
મોરબી |
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા