બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Vastu Tips Keeping these idols in the house will bring prosperity

વાસ્તુ ટિપ્સ / ઘરમાં આ મૂર્તિઓ રાખવાથી આવશે સમૃદ્ધિ, જીવનમાં ક્યારેય નહીં થાય રૂપિયાની તંગી

Megha

Last Updated: 01:23 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીકવાર ઘરમાં ખોટી જગ્યાએ મૂર્તિઓ રાખેલી હોય છે, જેનાથી ઘર-પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે. જો તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવી છે તો વાસ્તુના નિયમ મુજબ મૂર્તિઓ રાખવી જોઈએ.

હિંદુ ધર્મમાં વાસ્તુ મુજબ મૂર્તિઓ પણ રાખવાના કેટલાક નિયમો બનાવામાં આવ્યા છે. જો તમે ઘરમાં મૂર્તિ રાખતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરશો તો તેનાથી નકારાત્મકતા દૂર થશે અને સુખ,સમૃદ્ધિ વધી શકે છે. મૂર્તિઓ ઘરની સજાવટની સાથે પરિવારનું ભાગ્ય પણ ચમકાવે છે. જો વાસ્તુના કેટલાક નિયમો મુજબ પોતાના ઘરમાં મૂર્તિ રાખશો તો તમને ધન પ્રાપ્તિની સાથે શુભ ફળ મળશે.

ભૂલથી પણ ઘરમાં ન રાખતા આ 5 ચીજ, નહીં તો ખરાબ દિવસો શરૂ, જાણો શું કહે છે  વાસ્તુ શાસ્ત્ર | vastu tips for home dont keep these unlucky things at home

કામધેનુ ગાય
હિંદૂ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. જો તમે તમારા ઘરમાં પીત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્ઝા દૂર થાય છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

કાચબો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ડ્રોઈંગ રુમમાં ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુની બનાવટનો કાચબો રાખવાને ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. તેને ઘરમાં રાખવાથી પૈસાની તંગી નથી રહેતી. તેનાથી તમામ બાધાઓ દૂર થાય છે.

માછલી
જો તમે તમારા ઘરમાં માછલીને રાખો છો તો તેને વાસ્તુમાં શુભ માનવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ધાતુની માછલી હોય છે તેમના પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની માછલી રાખી શકો છો, તેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે.

Tag | VTV Gujarati

હાથી
હાથીની મૂર્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની મૂર્તિ રાખો છો તો ધન અને સમૃદ્ધિ વધે છે.

વધુ વાંચો: આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

હંસની જોડી
ઘરના ડ્રોઈંગરૂમમાં જો તમે હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને લાભ થઈ શકે છે. આ મૂર્તિથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ લગ્ન જીવન સારું પસાર થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ