બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Megha
Last Updated: 01:23 PM, 22 April 2024
હિંદુ ધર્મમાં વાસ્તુ મુજબ મૂર્તિઓ પણ રાખવાના કેટલાક નિયમો બનાવામાં આવ્યા છે. જો તમે ઘરમાં મૂર્તિ રાખતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરશો તો તેનાથી નકારાત્મકતા દૂર થશે અને સુખ,સમૃદ્ધિ વધી શકે છે. મૂર્તિઓ ઘરની સજાવટની સાથે પરિવારનું ભાગ્ય પણ ચમકાવે છે. જો વાસ્તુના કેટલાક નિયમો મુજબ પોતાના ઘરમાં મૂર્તિ રાખશો તો તમને ધન પ્રાપ્તિની સાથે શુભ ફળ મળશે.
કામધેનુ ગાય
હિંદૂ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. જો તમે તમારા ઘરમાં પીત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્ઝા દૂર થાય છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
કાચબો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ડ્રોઈંગ રુમમાં ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુની બનાવટનો કાચબો રાખવાને ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. તેને ઘરમાં રાખવાથી પૈસાની તંગી નથી રહેતી. તેનાથી તમામ બાધાઓ દૂર થાય છે.
માછલી
જો તમે તમારા ઘરમાં માછલીને રાખો છો તો તેને વાસ્તુમાં શુભ માનવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ધાતુની માછલી હોય છે તેમના પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની માછલી રાખી શકો છો, તેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
હાથી
હાથીની મૂર્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની મૂર્તિ રાખો છો તો ધન અને સમૃદ્ધિ વધે છે.
વધુ વાંચો: આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
હંસની જોડી
ઘરના ડ્રોઈંગરૂમમાં જો તમે હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને લાભ થઈ શકે છે. આ મૂર્તિથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ લગ્ન જીવન સારું પસાર થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા