બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / UIDAI allows residents to verify mobile numbers, email IDs seeded with Aadhaar
Hiralal
Last Updated: 08:04 PM, 2 May 2023
આધાર જારી કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લોકો માટે એક નવી સુવિધા શરુ કરવાની જાહેરાત કરી છે. આ નવી સુવિધા હેઠળ લોકો હવે તેમના આધાર સાથે કયો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જોડાયેલા છે તે સરળતાથી જાણી શકશે.
#VerifyAadhaarwithQRCode
— Aadhaar (@UIDAI) May 2, 2023
All forms of Aadhaar have a digitally signed and secured QR Code.
Aadhaar can easily be verified by scanning the QR Code, using the mAadhaar App or Aadhaar QR Scanner. pic.twitter.com/rgnBn1MRUo
આધાર ઓથોરિટીએ આ સુવિધા એટલા માટે શરુ કરી છે કે એક વાર આધારની નોંધણી કરાવ્યાં બાદ લોકો ભૂલી જાય છે કે તેમણે આધારમાં કયો નંબર આપ્યો હતો પરંતુ નવી સુવિધા દ્વારા તેનો સરળતાથી તેમનો મોબાઈલ નંબર જાણી શકશે અને જરુર પડે બદલી પણ શકશો.
ખોટા નંબર પર નહીં જાય ઓટીપી
યુઆઈડીએઆઈના ધ્યાનમાં આવ્યું હતું કે આધાર કાર્ડ ધારકોને ખબર નથી હોતી કે તેમના આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે. આવી સ્થિતિમાં, નાગરિકો ચિંતિત છે કે આધાર પર આવતા ઓટીપી અન્ય કોઈ મોબાઇલ નંબર પર જતા નથી. પરંતુ UIDAIની આ સુવિધાના કારણે આધાર ધારકો સરળતાથી ચેક કરી શકશે કે કયો મોબાઇલ નંબર તેમના આધાર સાથે જોડાયેલો છે.
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની કેવી રીતે ખરાઈ કરવી
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીની ખરાઈ કરવા માટે, યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in અથવા એમઆધાર એપ્લિકેશન પર જાઓ અને વેરિફાઇ ઇમેઇલ / મોબાઇલ નંબર પર ક્લિક કરો. આ સાથે નાગરિકો જાણી શકશે કે તેમના આધાર સાથે કયો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી લિંક છે. અને જો કોઇ નંબરને આધાર સાથે લિંક કરવામાં આવે તો તે સરળતાથી જાણી શકાશે અને આધાર કાર્ડ ધારકો તેમનો નંબર અપડેટ કરી શકશે. જો મોબાઇલ પહેલેથી જ વેરીફાઇ થઇ ગયો હશે તો આ મેસેજ આવશે કે જે મોબાઇલ નંબર દાખલ કરવામાં આવ્યો છે તે અમારા રેકોર્ડમાં પહેલાથી જ વેરીફાઇ થઇ ગયો છે. આધાર માટે એનરોલમેન્ટ દરમિયાન નાગરિકને કયો મોબાઇલ નંબર આપ્યો છે તેની જાણકારી ન હોય તો તેઓ માયઆધાર પોર્ટલ કે એમઆધાર એપ પર જઇને વેરીફાઇ આધાર ફીચરમાં જઇને મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ અંકોની છેલ્લા ત્રણ અંકોની ચકાસણી છેલ્લા ત્રણ આંકડા લખીને કરી શકે છે.
આધાર સાથે ઈ-મેઈલ કે મોબાઈલ નંબરને જોડવા આધાર સેન્ટર જ જવું પડશે
જો નાગરિકો પોતાના ઈ-મેઈલ કે મોબાઈલ નંબરને પોતાના આધાર સાથે લિંક કે અપડેટ કરવા માગતા હોય તો તેમણે આધાર સેન્ટરની મુલાકાત લેવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા