બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 07:29 PM, 18 September 2023
ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમોમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે. આ તરફ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, સુરત સહિતના વિવિધ વિસ્તારોમાં 12,444 વ્યક્તિઓના સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ અનેક લોકોનું રેસ્કૂય પણ કરવામા આવ્યું છે. ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ
આણંદમાં મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચમાંરા ગામમાં નદી પટમાં ગત રાત્રીએ 9 લોકો ફસાયા હતા. જેમાં 3 મહિલા 3 બાળક અને 3 પુરૂષોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. NDRF વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ 9 લોકોને NDRFની ટીમે બહાર કાઢ્યા છે.
બે લોકોનું રેસ્ક્યૂ કરાયું
આણંદના ગંભીરા પાસે ફસાયેલા બે લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આંકલાવના PSI એમ.આર.વાળાએ દિલધડક રેસ્ક્યૂ કર્યુ હતું. મહીસાગર મંદિરમાં એક વૃદ્ધ અને મહિલા ફસાયા હતા. PSIએ SDRFની રાહ જોયા વિના રેસ્ક્યૂ હાથ ધર્યું હતું બેના જીવ બચાવી લીધા હતા.
ચમાંરા ગામે એન ડી આર એફનો રેસ્ક્યૂ
આણંદના આંકલાવના ચમાંરા ગામે એન ડી આર એફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અત્રે જણાવી દઈએ કે, 9 લોકો મહીસાગર નદીના તટમાં ફસાયા છે, જેમને બચાવવા એન ડી આર એફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે.
વ્યાસબેટ પર લોકોનું રેસ્ક્યૂ કરાયું
વડોદરાના વ્યાસબેટ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા આર્મીએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બે દિવસથી વ્યાસબેટમાં ફસાયેલા 12 લોકોનું રેસક્યૂ કરાયું છે.
નાવડી ઓવારે ત્રણ લોકો ફસાયા હતા
સુરતના નાવડી ઓવારે આવેલી વસાહત પાણીમાં ગરકાવ થઈ છે. નાવડી ઓવારે ત્રણ લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા