બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / two patients found coronavirus positive again after recovering
Kavan
Last Updated: 04:23 PM, 13 April 2020
ઉલ્લેખનીય છે કે, જિલ્લાની વહીવટી ટીમે રવિવારે 1 લાખ 6 હજાર 819 લોકોનું સ્ક્રિનીગ કર્યું હતું. તેમાથી કેટલાય લોકોમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. આ સાથે જ કોરોનાના 43 દર્દીઓની તપાસ રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો છે.
સતત બીજા દિવસે એકપણ કેસ નહીં
નોંધનીય છે કે, જિલ્લામાં સતત બીજા દિવસે કોવિડ -9 દર્દીઓની ભાળ મળી નથી. આ સિવાય એક દર્દી 'જીમ્સ'માં સાજો થયો હતો. નોઈડાના સેક્ટર -137 માં આવેલી 21 વર્ષીય યુવતી અને સેક્ટર -128 ની યુવક બે તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ પોઝિટિવ બની છે. બંનેને ત્રણ દિવસ પહેલા સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સાજા દર્દીઓને ઘરે મોકલતા પહેલા ત્રીજી વખત તપાસ માટે સેમ્પલ લેવામાં આવે છે. જો દર્દી આમાં નકારાત્મક આવે છે, તો પછી 14 દિવસ સુધી ઘરમાં ક્વોરેન્ટાઇન રહેવું જોઈએ.
ચીનના વુહાનમાં બની હતી આવી ઘટના
આપને જણાવી દઇએ કે, ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસના ફેલાવાની શરૂઆત થઇ હતી. ત્યારબાદ આ રોગ વિશ્વના કેટલાય રાષ્ટ્રોમાં ફેલાયો જો કે, નોઇડામાં જે રોગ ઉથલો મારવાની ઘટના બની તે ચીનન વુહાનમાં પણ કેટલાક લોકો સાથે બની હતી. જેમાં કોરોનાની સારવાર લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા
કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે ભારતમાં પણ વધી રહ્યો છે
આપને જણાવી દઇએ કે, દુનિયાની સાથો-સાથ ભારતમાં પણ કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. અહેવાલ અનુસાર, 180થી વધુ દેશોમાં ફેલાઇ ચૂકેલો આ વાયરસ અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનો જીવ લઇ ચૂક્યો છે. દુનિયાભરમાં 18 લાખથી વધુ લોકો આ વાયરસનો ભોગ બન્યા છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 9152 થઇ ગઇ છે, તો છેલ્લા 24 કલાકમાં નવા 796 નવા કેસ સામે આવ્યા આવ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્ર સરકારે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી જે આવતીકાલે પૂર્ણ થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા