બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Thyroid can cause not only obesity but also fertility problems
Pooja Khunti
Last Updated: 12:30 PM, 20 February 2024
થાઇરોઇડ તમારા શરીરની મહત્વપૂર્ણ ગ્રંથિ છે. થાઇરોઇડની સમસ્યાના કારણે માત્ર વજનને લગતી નહીં પણ પ્રજનનથી લગતી સમસ્યાઓ પણ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે. ગળામાં એક નાના પતંગિયા જેવી ગ્રંથિ હોય છે. જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. આ ગ્રંથિ જરૂરી હોર્મોન્સનું ઉત્પાદન વધારવામાં અને શરીરના અન્ય કાર્યોમાં પણ મદદરૂપ થાય છે. થાઇરોઇડની સમસ્યાને કારણે પ્રજનન અને ગર્ભાવસ્થામાં સમસ્યાઓ સર્જાય શકે છે.
હાઇપોથાઇરોડિઝમ
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, થાઇરોઇડ હોર્મોન્સના સ્તરમાં ઘટાડાને કારણે હાઇપોથાઇરોડિઝમની સમસ્યા સર્જાય છે. તેના કારણે ઓવ્યુલેશન, ઈંડા છોડવાની સમસ્યા સર્જાય શકે છે. જો લાંબા સમય સુધી હોર્મોન્સના સ્તરમાં ઘટાડો જોવા મળે તો તેના કારણે પ્રજનન સમસ્યાનું કારણ પણ વધી શકે છે. તમારી દિનચર્યામાં સામાન્ય પરિવર્તન કરીને તમને થોડી રાહત મળી શકે છે.
દરરોજ વ્યાયામ કરો
થાઇરોઇડના જોખમને ઓછું કરવા માટે તમારે નિયમીત રીતે વ્યાયામ કરવા જોઈએ. તેનાથી થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પ્રજનન ક્ષમતામાં સુધાર જોવા મળી શકે છે.
નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂરી છે
જે મહિલા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેણે નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂર કરાવવું જોઈએ. પરીક્ષણના કારણે તમે સમયસર સારવાર કરાવી શકો છો.
વાંચવા જેવું: કોરોના એક વખત થઈ ગયો હોય તો ચેતજો! રિસર્ચમાં થયો છાતી બેસી જાય તેવો ખુલાસો, આવું થઈ શકે
યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો
તણાવના કારણે થાઇરોઇડ અને પ્રજનન ક્ષમતા બંને પર પ્રભાવ પડી શકે છે. ધ્યાન અને યોગના કારણે તણાવને દૂર કરી શકાય છે. તેના કારણે થાઇરોઇડની સમસ્યામાં સુધાર જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા