બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Thyroid can cause not only obesity but also fertility problems

સ્વાસ્થ્ય / થાઇરોઇડથી માત્ર મોટાપા જ નહીં પ્રજનનની સમસ્યાઓ પણ થઈ શકે છે: આ રીતે કરો બચાવ

Pooja Khunti

Last Updated: 12:30 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇરોઇડના જોખમને ઓછું કરવા માટે તમારે નિયમીત રીતે વ્યાયામ કરવા જોઈએ. તેનાથી થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પ્રજનન ક્ષમતામાં સુધાર જોવા મળી શકે છે.

થાઇરોઇડ તમારા શરીરની મહત્વપૂર્ણ ગ્રંથિ છે. થાઇરોઇડની સમસ્યાના કારણે માત્ર વજનને લગતી નહીં પણ પ્રજનનથી લગતી સમસ્યાઓ પણ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે. ગળામાં એક નાના પતંગિયા જેવી ગ્રંથિ હોય છે. જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. આ ગ્રંથિ જરૂરી હોર્મોન્સનું ઉત્પાદન વધારવામાં અને શરીરના અન્ય કાર્યોમાં પણ મદદરૂપ થાય છે. થાઇરોઇડની સમસ્યાને કારણે પ્રજનન અને ગર્ભાવસ્થામાં સમસ્યાઓ સર્જાય શકે છે. 

હાઇપોથાઇરોડિઝમ
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, થાઇરોઇડ હોર્મોન્સના સ્તરમાં ઘટાડાને કારણે હાઇપોથાઇરોડિઝમની સમસ્યા સર્જાય છે. તેના કારણે ઓવ્યુલેશન, ઈંડા છોડવાની સમસ્યા સર્જાય શકે છે. જો લાંબા સમય સુધી હોર્મોન્સના સ્તરમાં ઘટાડો જોવા મળે તો તેના કારણે પ્રજનન સમસ્યાનું કારણ પણ વધી શકે છે. તમારી દિનચર્યામાં સામાન્ય પરિવર્તન કરીને તમને થોડી રાહત મળી શકે છે. 

દરરોજ વ્યાયામ કરો 
થાઇરોઇડના જોખમને ઓછું કરવા માટે તમારે નિયમીત રીતે વ્યાયામ કરવા જોઈએ. તેનાથી થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પ્રજનન ક્ષમતામાં સુધાર જોવા મળી શકે છે. 

નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂરી છે 
જે મહિલા ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેણે નિયમિત રીતે થાઇરોઇડ પરીક્ષણ જરૂર કરાવવું જોઈએ. પરીક્ષણના કારણે તમે સમયસર સારવાર કરાવી શકો છો. 

વાંચવા જેવું: કોરોના એક વખત થઈ ગયો હોય તો ચેતજો! રિસર્ચમાં થયો છાતી બેસી જાય તેવો ખુલાસો, આવું થઈ શકે

યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો 
તણાવના કારણે થાઇરોઇડ અને પ્રજનન ક્ષમતા બંને પર પ્રભાવ પડી શકે છે. ધ્યાન અને યોગના કારણે તણાવને દૂર કરી શકાય છે. તેના કારણે થાઇરોઇડની સમસ્યામાં સુધાર જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ