બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / The Court also extended Manish Sisodia's judicial custody
Hiralal
Last Updated: 03:22 PM, 17 April 2023
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી સીબીઆઇ કેસમાં 17 એપ્રિલ અને ઇડી કેસમાં 27 એપ્રિલ સુધી વધારી દીધી છે. આ પહેલા ત્રણ વાર કોર્ટ સિસોદીયાની કસ્ટડી વધારી દીધી છે. સિસોદીયા સામે સીબીઆઈ અને ઈડી એમ બે એજન્સી તપાસ ચલાવી રહી છે.
The Court also extended Manish Sisodia's judicial custody till May 1, in CBI case as well.
— ANI (@ANI) April 17, 2023
એપ્રિલના અંત સુધીમાં ફાઈલ થશે ચાર્જશીટ
કોર્ટે ઇડીના વકીલની એ રજૂઆતોની પણ નોંધ લીધી હતી કે એજન્સી આ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ (પ્રોસિક્યુશન ફરિયાદ) દાખલ કરવા જઈ રહી છે.એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી મનીષ સિસોદિયા, અરૂણ રામચંદ્ર પિલ્લઇ અને અમનદીપ ધલની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી વધારી દીધી છે.
સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી
આપ નેતા મનીષ સિસોદિયાની આ કેસમાં લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને અધિકારીઓએ કહ્યું હતું કે તેમના જવાબો સંતોષકારક નથી. બાદમાં તેમણે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. નવી દિલ્હી: એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સીબીઆઇ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
52 દિવસથી જેલમાં છે બંધ
8 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી ત્યારથી આજ દિન સુધી તે જેલમાં છે. તેમને ધરપકડને 52 દિવસનો સમય થયો છે.
શું છે દિલ્હી દારૂ ‘કૌભાંડ’ કેસ?
નવેમ્બર 2021 માં, દિલ્હી સરકારે ખૂબ જ ઉત્સાહ સાથે નવી આબકારી નીતિ શરૂ કરી. આ કારણે દિલ્હીમાં દારૂ ખૂબ સસ્તો થઈ ગયો અને છૂટક વેપારીઓને પણ છૂટ આપવામાં આવી. જો કે, ભાજપે આરોપ લગાવ્યો છે કે દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળા થઈ રહ્યા છે. પસંદગીના ડીલરોને લાભ મળ્યો હતો. જુલાઈ 2022 સુધીમાં, આ મામલો એટલો ચગ્યો કે ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો. રિપોર્ટના આધારે એલજીએ સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા