બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / sun entered in ardra nakshatra good days have started for these zodiac signs surya nakshatra parivartan 2022

ધર્મ / જુલાઇ સુધીમાં આ રાશિના જાતકોને મળશે GOOD NEWS! થશે ધન-વૈભવની વર્ષા, સૂર્યદેવે બદલ્યું નક્ષત્ર

Arohi

Last Updated: 11:20 AM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવે આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે જાણે તેનાથી કઈ રાશિઓને લાભ થશે.

  • સૂર્યદેવનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ 
  • આ રાશિના લોકોને થશે લાભ 
  • જાણો તમારી રાશિ છે

સૂર્યદેવે 22 જૂનને નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્ય ગોચરની જેમ જ નક્ષત્ર પરિવર્તન પણ પ્રભાવિત કરે છે. સૂર્ય હાલ આર્દ્રા નક્ષત્રમાં છે. તે 6 જુલાઈ સુધી આ નક્ષત્રમાં રહેશે. આ સમયે 3 રાશિઓ પર તેમની કૃપા રહેશે. 

આ પહેલા 15 જૂને સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં હોય છે તે શુભ ફળ આપે છે. આ સમયે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે. 

મિથુન 
આર્દ્રા નક્ષત્રમાં સૂર્ય મિથુન રાશિના લોકોને લાભ આપશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ છે. ઓફિસમાં માન-સન્માન વધશે. તમામ કામ પૂર્ણ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય છે. મનોબળ મજબૂત રહેશે. તમને સમસ્યામાંથી છુટકારો મળશે. સ્થાન પરિવર્તન થવાની સંભાવના છે. 

કન્યા 
કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. જુલાઈના પહેલા સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી-ધંધામાં સફળતા મળશે. સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થશે. નજીકના વ્યક્તિ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડી શકશો.

સિંહ 
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખુશીઓ લાવશે. અટકેલા કામ હવે ઝડપી બનશે. તમને ધન અને પ્રતિષ્ઠા મળશે. ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. નવું વાહન ખરીદવા માટે સારો સમય છે. રોકાણમાં પણ ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પરિણામ તમારી તરફેણમાં આવશે. પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ