બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Kuldeep Singh Chavda, Managing Director of Mohini Caterers regarding Ambaji Mandir Ghee Sample Fail
Dinesh
Last Updated: 09:41 PM, 11 October 2023
અંબાજી મંદિરમાં ઘી સેમ્પલ ફેલ થવા મામલે મોહિની કેટરર્સના ચાર કર્મચારીઓને જામીન મળ્યા છે. મોહિની કેટરર્સના એમડીએ આ બાબતે નિવેદન આપતા અને નીલકંઠ ટ્રેડર્સ પર આક્ષેપ કરતા કહ્યું કે અમે કશું ખોટુ કર્યું નથી, અમે જીએસટીની પ્રક્રિયા બધી જ પુરી કરી છે. નીલકંઠ ટ્રેડર્સના ઘીના કારણે અમારી પ્રતિષ્ઠા ખરાડાઈ છે. જેથી હવે અમે માનહાનિનો દાવો ટ્રેડર્સ પર ઠોકીશું.
મોહિની કેટરર્સ MDનું નિવેદન
મોહિની કેટરર્સના મેનેજિંગ ડાયરેકટર કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી અંબાજીમાં મોહનથાળ બનાવવાનું કામ કરીએ છીએ. દર વખતે સારી ડેરીઓમાંથી ઘીના ડબ્બા મંગાવવીએ છીએ. નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘીના સિલ પેક ડબ્બા મંગાવ્યા હતા. ઘીની ડિલિવરી ઇન્સ્યોરન્સ સાથે અને ઇન્સ્યોરન્સ વગરમાં ભાવ ફરક હોય છે. ઈન્સ્યોરન્સના કારણે ભાવમાં 500થી 1000 રૂપિયાનો ફરક હોય છે. તેમણે કહ્યું કે, અમે તમામ ઘી બીલ અને જીએસટી બીલથી ખરીદ્યું છે.
'માનહાનીનો કેસ કરીશું'
વધુમાં કુલદીપસિંહ ચાવડાએ કહ્યું કે, નીલકંઠ ટ્રેડર્સ છેતરપિંડી કરી હોવાથી તેની ઉપર અમે કેસ કર્યો છે. નીલકંઠ ટ્રેડર્સના કારણે અમારી પ્રતિષ્ઠા ખરડાઈ છે. અમે નીકકંઠ ટ્રેડર્સ ઉપર માનહાનીનો કેસ કરીશું.
જાણો સમગ્ર મામલો
અત્રે ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા મોહિની એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જેના સેમ્પલ ફેલ થયા હતા. જે બાદ તપાસ હાથ ધરાતા તેમણે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનું ખુલ્યું હતું. જે બાદ નીલકંઠ ટ્રેડર્સમાં AMCના ફૂડ વિભાગે તપાસ બાદ કાર્યવાહીના ભાગ રૂપે સીલ માર્યું છે. તો બીજી તરફ મોહિની કેટરર્સના 4 કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. જેમને આજે જામીન પર મુક્ત કરાયા છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા