બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Vishal Khamar
Last Updated: 08:42 PM, 25 April 2023
અમદાવાદમાં એસ.જી. હાઈવે આવેલી હોટલમાં રૂમ રાખીને રહેતી અને સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતિનો મૃતદેહ હોટલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ હોટલ પર આવી પહોંચ્યો હતો. ત્યારે યુવતિનું મોત ક્યા કારણેસર થયું. તે જાણવા માટે પોલીસે યુવતિના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
એસ.જી. હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી યુવતિનું મોત નિપજતા આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
પેનલ ર્ડાક્ટર દ્વારા પી.એમ. કરવામાં આવ્યું
એસજી હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતી મિઝોરમની 24 વર્ષીય યુવતિ રેબેકા એફ થનઝાવાનું અગમ્ય કારણોસર મોત નિપજતા હોટલનાં સ્ટાફમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતિ તેનાં કોઈ મિત્ર સાથે હોટલમાં રહેવા આવી હતી. તેમજ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ દેખાતા ન હતા. ત્યારે યુવતિનાં મૃતદેહને પેનલ ર્ડાક્ટર દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. પી.એમ. રિપોર્ટ બાદ જ યુવતિનું મૃત્યું શા કારણે નિપજ્યું તેનું સાચુ કારણ સામે આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા