બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiralal
Last Updated: 06:44 PM, 11 December 2021
વિશ્વભરમાં ઓમિક્રોનને લઈને વ્યાપેલા ડર અને ચિંતાને હળવી કરતા એક મોટા સમાચાર આવ્યાં છે. પહેલા અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફૌસી અને હવે દક્ષિણ આફ્રિકાના જાણીતા ડોક્ટરે ઓમિક્રોનને લઈને ખૂબ મહત્વનું નિવેદન આપ્યું છે.
ઓમિક્રોનના દર્દીઓ 10થી 12 દિવસમાં સાજા થઈ શકે છે
દક્ષિણ આફ્રિકાના ડોક્ટર અનબેન પિલ્લેએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા હળવો છે જોકે તેના ફેલાવાની ક્ષમતા ડેલ્ટા કરતા વધારે છે. તેમણે કહ્યું કે નવા વેરિયન્ટના દર્દીઓને હોસ્પિટલમાં મોકલવા્ની જરુર નથી. દર્દી ઘર પર જ 10 થી 12 દિવસ રહીને સાજો થઈ શકે છે. જોકે વૃદ્ધો અને ગંભીર બીમારથી ગ્રસ્ત દર્દીઓ માટે ખતરો છે.
હળવો રોગ પણ હજુ રાહ જોવાાની જરુર
આફ્રિકી સ્વાસ્થ્ય સંશોધનના ડિરેક્ટર વિલેમ હોનેકોમે જણાવ્યું કે હાલમાં તો એવું જણાય છે કે ઓમિક્રોન હળવો રોગ છે. હજુ તો શરુઆતના દિવસ છે અને આપણે કેટલો સમય રાહ જોવાની જરુર છે.
ઝડપથી ફેલાય છે પણ હળવો છે
સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ રિસર્ચના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓમાંથી માત્ર 30 ટકા દર્દીઓને ગંભીર ચેપ લાગ્યો છે, જે અગાઉના રોગચાળાના અડધાથી પણ ઓછા મોજા છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ આ વખતે થોડા સમય માટે હોસ્પિટલોમાં રહેવા માટે સક્ષમ છે. દર્દીઓને બે કે ત્રણ દિવસની અંદર રજા આપવામાં આવી રહી છે. બીજી તરફ, હોસ્પિટલોમાં દાખલ થયેલા ચેપગ્રસ્ત દર્દીઓમાંથી માત્ર ત્રણ ટકા દર્દીઓએ આ કોરોના તરંગમાં જીવ ગુમાવ્યા હતા, જ્યારે દેશની પ્રથમ લહેરમાં લગભગ 20 ટકા દર્દીઓમૃત્યુ પામ્યા હતા. ડોકટરો કહે છે કે ઓમાઇક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું હશે, પરંતુ તે ડેલ્ટા જેટલું જોખમી નથી.
ઓમિક્રોન હળવો વેરિયન્ટ, ડરવાની જરુર નથી-ડોક્ટર એન્થની ફૌસી
વિશ્વના ટોચના મહામારી નિષ્ણાંતે ઓમિક્રોન પર ડર દૂરતો દાવો કરીને લોકોને એક હાશકારો આપ્યો છે. એન્થની ફૌસીનું કહેવું છે કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ગંભીરતા સમજવામાં થોડા અઠવાડિયાનો સમય લાગશે પરંતુ શરુઆતના સંકેતો જણાવી રહ્યાં છે ઓમિક્રોન તેની અગાઉના વેરિયન્ટ ડેલ્ટા કરતા વધારે ગંભીર નથી અને કદાચ તે ડેલ્ટા કરતા પણ હળવો વેરિયન્ટ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા