બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 12:22 PM, 23 July 2023
શકુન શાસ્ત્ર અનુસાર ઘરની બહાર બિલાડી રોવે તો તેને અપશુકન માનવામાં આવે છે. બિલાડીનું રોવાનું સંકેત આપે છે કે, ઘરના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. આપણા જીવનમાં જે પણ ઘટના ઘટિત થાય છે, તેને શુકન અને અપશુકન સાથે જોડવામાં આવે છે. શુકન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જે શુભ અને અશુભ સંકેત આપે છે. શુકન શાસ્ત્રમાં બિલાડીનું રોવું તે અપશુકન માનવામાં આવે છે. બિલાડીનું રોવું તે અનેક પ્રકારના અશુભ સંકેત આપે છે.
ખોટુ થવાનો સંકેત આપે છે
બિલાડીનું રોવું તે કંઈક ખોટુ થવાનો સંકેત આપે છે. માનવામાં આવે છે કે, બિલાડી ઘરમાં નકારાત્મક ઊર્જા લઈને આવે છે. તંત્ર મંત્રની સાધના કરતા લોકો બિલાડીને કાળી શક્તિનું પ્રતિક માને છે.
અશુભ માનવામાં આવે છે
બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. બિલાડીના રોવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે. જેના કારણે મનમાં ભય ઉત્પન્ન થાય છે. બિલાડી ઘરમાં આવીને રોવા લાગે તો માનવામાં આવે છે કે, ઘરના સભ્યો સાથે કંઈક અજૂગતુ થઈ શકે છે.
ભવિષ્ય માટેનો સંકેત આપે છે
માનવામાં આવે છે કે, બિલાડીઓને ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે આભાસ થઈ જાય છે. બિલાડીઓ એકબીજા સાથે લડે તો તે નાણાંકીય નુકસાન અને ગૃહકલેશનો સંકેત આપે છે.
સામેથી પસાર થવું તે અશુભ
બિલાડી અનેક વાર સામેથી પસાર થાય તો તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, બિલાડી સામેથી પસાર થાય તો જે કાર્ય માટે જઈ રહ્યા છો, તે કાર્ય સફળ થતુ નથી.
નાણાંકીય નુકસાનનો સંકેત
બિલાડી ચૂપકેથી આવીને ઘરમાં રાખેલ દૂધ પીવે તો નાણાંકીય નુકસાનનો સંકેત આપે છે. દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ પ્રકારે થાય તો ઘરમાં ધનનું આગમન થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા