બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:45 PM, 25 October 2022
ADVERTISEMENT
વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગી ગયું છે. આ સૂર્યગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. શાસ્ત્રોમાં ગ્રહણને અશુભ ગણવામાં આવે છે. ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યે શરૂ થઈ અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે. જે દિલ્હી સહિતના શહેરોમાં દેખાયો છે.
#WATCH पश्चिम बंगाल: आंशिक सूर्य ग्रहण चल रहा है, जो पूर्वोत्तर के कुछ हिस्सों को छोड़कर भारत के अधिकांश हिस्सों में दिखा। वीडियो कोलकाता का है जहां खूबसूरत सूर्यास्त देखा गया।#SuryaGrahan pic.twitter.com/yHGN0dkhEL
— ANI_HindiNews (@AHindinews) October 25, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
The astronomical wonder of a partial solar eclipse witnessed in Jammu (pic 1) and Chandigarh (pic 2) https://t.co/LZvMRPrOyR pic.twitter.com/4jNfdJJhHt
— ANI (@ANI) October 25, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
What's the weather like where you are? 👀
— UK Space Agency (@spacegovuk) October 25, 2022
Starting shortly after 10am today with maximum eclipse at 10:58am, a partial solar eclipse will be visible from the UK, ending at 11:50am. 🌑☀️
Here’s a great photo of last year’s partial solar eclipse, taken by our CEO, @paul_bate. pic.twitter.com/BhgzpGcTe0
ADVERTISEMENT
ભારતમાં ક્યાં ક્યાં દેખાયો
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગી ગયું છે. આ સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગોમાં દેખાયો છે. ભારતમાં આ સૂર્યગ્રહણ નવી દિલ્હી,બેંગ્લોર,કોલકાતા,ચેન્નાઈ,ઉજ્જૈન,વારાણસી,મથુરા,પ્રયાગરાજ,લખનૌ,હૈદરાબાદ,પુણે,ભોપાલ,ચંદીગઢ,નાગપુર સહિત કેટલાક શહેરમાં દેખાયો છે. ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 1 કલાક 40 મિનિટનો રહેશે.
Haryana | Kurukshetra witnesses partial solar eclipse, devotees take holy dip during the eclipse pic.twitter.com/Gq3FDJ6XJd
— ANI (@ANI) October 25, 2022
સૂર્યગ્રહણનો સમય
ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થયું છે. જેની શરૂઆત આઈસલેન્ડ થઈ છે. જે સાંજે 6.20 કલાકે અરબી સમુદ્રમાં સમાપ્ત થશે. ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યાથી શરૂ થયો છે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે.
સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું જોઈએ. ન તો આ સમયગાળા દરમિયાન છરી, કાતર અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, સોયમાં દોરો નાંખવાની મનાઈ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે.
ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ. આ સિવાય ગ્રહણ દરમ્યાન કોઈ પણ યાત્રા કરવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે અગાઉ 30 એપ્રિલે સૂર્યગ્રહણ થયું હતું. જે ભારતમાં દેખાતું ન હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.