બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / બિઝનેસ / sebi new rule investors will not lose money in ipo mutual funds see here share market
Premal
Last Updated: 12:03 PM, 26 October 2022
શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ નિયમોમાં ફેરફાર કર્યો
આ સાથે બીજા ઘણા નિયમો પણ બદલવામાં આવ્યાં છે, જાણો આ નિયમો અંગે. શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથી હવે આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા ઈન્વેસ્ટર્સ પર રિસ્ક ઘટી ગયુ છે. સેબીએ આઈપીઓના એન્કર રોકાણકારોની ઉપાડ મર્યાદા અને સમય નક્કી કરવાની સાથે એકત્રિત ફંડના યોગ્ય ઉપયોગ માટે પણ નિયમ બનાવવામાં આવ્યાં છે. જો તમે પણ આ નિયમોને જાણતા નથી તો આવો જાણીએ આ અંગે..
જાણો શું છે નવો નિયમ?
આઈપીઓ પાસેથી ફંડ એકત્રિત કરનારી કંપનીઓ હવે માત્ર 25 ટકા ઉપયોગ ઈન-ઓર્ગેનિક કાર્યોમાં કરી શકશે, જ્યારે 75 ટકા રકમ તેમને વેપાર વિસ્તારમાં લગાવવી પડશે. આઈપીઓમાં 20 ટકા ભાગીદારી રાખનારા પ્રમોટરની લૉક ઈન મુદ્દત ત્રણ વર્ષથી ઘટાડીને 18 મહિના કરી દીધી છે, જ્યારે 20 ટકાથી વધુ ભાગીદારી પર લૉક ઈન મુદ્દત એક વર્ષથી ઘટાડીને 6 મહિના કરવામાં આવી છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને બંધ કરતા પહેલા ફંડ હાઉસને યુનિટ ધારકોની મંજૂરી લેવી પડશે. આ નિયમ 1 એપ્રિલ, 2022 બાદ આવતા આઈપીઓ પર લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા