બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / sebi new rule investors will not lose money in ipo mutual funds see here share market

તમારા કામનું / હવે શેર બજારમાં નહીં થાય નુકસાન! SEBIએ મ્યુચઅલ ફંડના નિયમોમાં કરી નાંખ્યા મોટા ફેરફાર

Premal

Last Updated: 12:03 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેબીએ આઈપીઓ માટે સૌથી જરૂરી મનાતા એન્કર રોકાણકારોની લૉક ઈન મુદ્દત 30 દિવસથી વધારીને 90 દિવસ કરી દીધી છે, આ સાથે ઉપાડ મર્યાદા પણ 50 ટકા નક્કી કરવામાં આવી છે.

  • હવે શેર માર્કેટમાં નહીં થાય નુકસાન
  • સેબીએ બદલ્યાં મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા નિયમો
  • મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા ઈન્વેસ્ટર્સ પર રિસ્ક ઘટી ગયુ

શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ નિયમોમાં ફેરફાર કર્યો

આ સાથે બીજા ઘણા નિયમો પણ બદલવામાં આવ્યાં છે, જાણો આ નિયમો અંગે. શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથી હવે આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા ઈન્વેસ્ટર્સ પર રિસ્ક ઘટી ગયુ છે. સેબીએ આઈપીઓના એન્કર રોકાણકારોની ઉપાડ મર્યાદા અને સમય નક્કી કરવાની સાથે એકત્રિત ફંડના યોગ્ય ઉપયોગ માટે પણ નિયમ બનાવવામાં આવ્યાં છે. જો તમે પણ આ નિયમોને જાણતા નથી તો આવો જાણીએ આ અંગે.. 

જાણો શું છે નવો નિયમ? 

આઈપીઓ પાસેથી ફંડ એકત્રિત કરનારી કંપનીઓ હવે માત્ર 25 ટકા ઉપયોગ ઈન-ઓર્ગેનિક કાર્યોમાં કરી શકશે, જ્યારે 75 ટકા રકમ તેમને વેપાર વિસ્તારમાં લગાવવી પડશે. આઈપીઓમાં 20 ટકા ભાગીદારી રાખનારા પ્રમોટરની લૉક ઈન મુદ્દત ત્રણ વર્ષથી ઘટાડીને 18 મહિના કરી દીધી છે, જ્યારે 20 ટકાથી વધુ ભાગીદારી પર લૉક ઈન મુદ્દત એક વર્ષથી ઘટાડીને 6 મહિના કરવામાં આવી છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને બંધ કરતા પહેલા ફંડ હાઉસને યુનિટ ધારકોની મંજૂરી લેવી પડશે. આ નિયમ 1 એપ્રિલ, 2022 બાદ આવતા આઈપીઓ પર લાગુ થશે. 

  • કોઈ આઈપીઓમાં 20 ટકાથી વધુ ભાગીદારી રાખનારા શેર હોલ્ડર અથવા એન્કર રોકાણકાર હવે યાદીવાળા દિવસે પોતાનો આખો ભાગ વેચી શકશે નહીં. આવા શેર હોલ્ડર યાદીવાળા દિવસે કુલ ભાગીદારીનો 50 ટકા ભાગ વેચી શકશે. 
  • આઈપીઓ પરથી મળતા પૈસાના ઉપયોગ સાથે જોડાયેલો ખુલાસા નિયમોનો પણ રોકાણકારોને લાભ મળશે. કંપનીઓ હવે માત્ર 25 ટકા રકમનો ઉપયોગ ઈન-ઓર્ગેનિક ફંડિંગમાં કરી શકશે. જ્યારે 75 ટકા રકમ તેઓ વેપાર-વિસ્તારમાં લગાવવી પડશે. 
  • આઈપીઓના મૂલ્ય બેન્ડના નિયમોમાં ફેરફાર કરીને તેનો વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. હવે કોઈ આઈપીઓનો ફ્લોર પ્રાઈજ અને અપર પ્રાઈજની વચ્ચેનુ અંતર ઓછામાં ઓછુ 105 ટકા રહેશે. 
  • ફંડ હાઉસ હવે કોઈ મ્યુચ્યુઅલ ફંડ યોજનાને બંધ કરવા માંગે છે તો તેમણે પહેલા યુનિટ ધારકોમાં મંજૂરી લેવી પડશે. ફંડ હાઉસને 2023-24થી ભારતીય એકાઉન્ટિંગ ધોરણનુ પાલન કરવુ પડશે. જેમાં કોઈ યોજનાને બંધ કરવા માટે રોકાણકારો પાસેથી મતદાન કરાવવામાં આવશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ