બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Sardar Patel Group lalji patel backs SC comments on reservation

નિવેદન / અનામત મુદ્દે SCની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપનું સમર્થન: કહ્યું સમૃદ્ધ લોકોએ બહાર નીકળી ગરીબો માટે...

Dinesh

Last Updated: 06:48 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reservations: સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, જે લોકો સમૃદ્ધ થયા હોય સારી પોસ્ટ પર જતા રહ્યાં હોય તેવા લોકો પણ હજુ સુધી તેમના બાળકો માટે અનામતનો લાભ લેતા હોય છે

  • અનામતને લઇ લાલજી પટેલનું નિવેદન
  • સુપ્રીકોર્ટની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપનું સમર્થન
  • ''સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડી દેવો જોઇએ''


ગરીબોના લાભ માટે સમુદ્ધ લોકોને અનામતમાંથી બહાર કાઢવાના સુપ્રીમકોર્ટની ટિપ્પણીને લઇ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું કે અનામતનો લાભ લઇ સમૃદ્ધ થયેલા લોકોએ અનામતમાંથી બહાર નીકળી તેમના સમાજના ગરીબ વર્ગને વધુ લાભ મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ.

'અનામતનો ગરીબ વર્ગને લાભ મળે તે જરૂરી'
લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, મેં તો વારંવાર કહ્યું છે કે, જે લોકો સમૃદ્ધ થયા હોય સારી પોસ્ટ પર જતા રહ્યાં હોય તેવા લોકો પણ હજુ સુધી તેમના બાળકો માટે અનામતનો લાભ લેતા હોય છે. તેમના સમાજના લોકો આજે છેવાડા ગામમાં વસવાટ કરે છે અને પછાત છે. જેઓ નાની મોટી નોકરી કરતા હોય કે પછી ખેતી કરતા હોય છે. તો આવા લોકોના બાળક માટે વધુ લાભ મળે તો સારૂ કહેવાય. સક્ષમ લોકો અનામતનો લાભ નહી લે તો એમના સમાજમાં રહેલા પછાત લોકોને ઉપર આવવાની વધુ તક મળશે. 

વાંચવા જેવું: આવતી કાલથી ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, તાપમાનમાં થશે 3 ડિગ્રીનો ઘટાડો

MLA ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું
સુપ્રીમકોર્ટની ટિપ્પણીને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, સંપન્ન લોકો અનામતનો લાભ જતો કરે તો ગરીબોને લાભ મળે, લોકોએ આ વિષય પર ચર્ચા વિચારણા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, અનેક સમાજ હજી પણ પછાત છે. સંપન્ન લોકોએ અનામત જતી કરવી જોઈએ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ