બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 06:48 PM, 8 February 2024
ગરીબોના લાભ માટે સમુદ્ધ લોકોને અનામતમાંથી બહાર કાઢવાના સુપ્રીમકોર્ટની ટિપ્પણીને લઇ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું કે અનામતનો લાભ લઇ સમૃદ્ધ થયેલા લોકોએ અનામતમાંથી બહાર નીકળી તેમના સમાજના ગરીબ વર્ગને વધુ લાભ મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ.
'અનામતનો ગરીબ વર્ગને લાભ મળે તે જરૂરી'
લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, મેં તો વારંવાર કહ્યું છે કે, જે લોકો સમૃદ્ધ થયા હોય સારી પોસ્ટ પર જતા રહ્યાં હોય તેવા લોકો પણ હજુ સુધી તેમના બાળકો માટે અનામતનો લાભ લેતા હોય છે. તેમના સમાજના લોકો આજે છેવાડા ગામમાં વસવાટ કરે છે અને પછાત છે. જેઓ નાની મોટી નોકરી કરતા હોય કે પછી ખેતી કરતા હોય છે. તો આવા લોકોના બાળક માટે વધુ લાભ મળે તો સારૂ કહેવાય. સક્ષમ લોકો અનામતનો લાભ નહી લે તો એમના સમાજમાં રહેલા પછાત લોકોને ઉપર આવવાની વધુ તક મળશે.
વાંચવા જેવું: આવતી કાલથી ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, તાપમાનમાં થશે 3 ડિગ્રીનો ઘટાડો
MLA ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું
સુપ્રીમકોર્ટની ટિપ્પણીને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, સંપન્ન લોકો અનામતનો લાભ જતો કરે તો ગરીબોને લાભ મળે, લોકોએ આ વિષય પર ચર્ચા વિચારણા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, અનેક સમાજ હજી પણ પછાત છે. સંપન્ન લોકોએ અનામત જતી કરવી જોઈએ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા