બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Hiren
Last Updated: 11:02 PM, 15 April 2022
જમુઈ જિલ્લાના સિકંદરામાં ભીમરાવ આંબેડકર જયંતીમાં સામેલ થયેલા માંઝીએ લોકોને સંબોધિત કરતા ભગવાન રામ પર જ સવાલ ઉઠાવી દીધા. તેમણે કહ્યું કે, રામ કોઈ ભગવાન નથી પણ તુલસીદાસ અને વાલ્મિકી રામાયણનુ એક પાત્ર છે.
માંઝી અહીંયા જ નહોતા અટક્યા અને બીજા પણ એવા મુદ્દા ઉઠાવ્યા કે જેનાથી વિવાદ થઈ શકે છે. આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે, પૂજા પાઠ કરવાથી કોઈ મોટું થતું નથી. અનુસુચિત જાતિના લોકોએ કર્મ કાંડ કરાવવાનુ બંધ કરી દેવુ જોઈએ.
#WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1
— ANI (@ANI) April 15, 2022
બ્રાહ્મણો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જે બ્રાહ્મણો માંસ ખાય છે અને દારૂ પીવે છે, ખોટું બોલે છે, તેમનાથી દુર રહેવું જોઈએ. તેમની પાસે પૂજા પાઠ ન કરાવવા જોઈએ. તમે લોકો પૂજા પાઠ કરાવવાનું બંધ કરી દો.
તેમણે કહ્યું કે, શબરીના એંઠા બોર રામે ખાધા હતા. આજે કોઈ રામની જેમ શબરીના એંઠા બોર ખાઈને બતાવે. સર્વણ લોકો ભારતના મૂળ રહેવાસી નથી, તેઓ બહારથી આવ્યા છે.
આંબેડકર જયંતીને લઇને સિકંદરાના હમ પાર્ટીના ધારાસભ્ય પ્રફુલ્લ માંઝીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા