બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Prime Minister Narendra Modi will address the nation at 10 AM Today
Bhushita
Last Updated: 09:53 AM, 14 April 2020
Prime Minister Narendra Modi to address the nation at 10 AM today. pic.twitter.com/1BTUmFekxo
— ANI (@ANI) April 14, 2020
PM મોદીના સંબોધનમાં શું હોઈ શકે
કયા સેક્ટરમાં કામ શરૂ થવું જોઈએ?
ડીપીઆઇઆઇટીએ ગૃહ મંત્રાલયને સૂચન આપ્યું છે કે ભારે ઇલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન્સ જેવા સેક્ટરમાં સાવચેતી પગલા સાથે મર્યાદિત સ્તરે કામ શરૂ કરવાની મંજૂરી હોવી જોઈએ. સાવચેતીનાં પગલાંથી શિફ્ટમાં કામ કરવા દેવાતા ઉદ્યોગોમાં, વિભાગ પાસે ઓપ્ટિક ફાઇબર કેબલ્સ, કોમ્પ્રેશર્સ અને કન્ડેન્સર એકમો, સ્ટીલ અને ફેરસ એલોય મિલો, પાવરલૂમ્સ, પલ્પ અને કાગળ એકમો, ખાતરો, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક, વાહન એકમો, રત્ન અને ઝવેરાતનાં તમામ એકમો અને સેઝ અને નિકાસલક્ષી એકમોને ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગોને ઓછામાં ઓછા સ્ટાફ સાથે અને વ્યવસ્થિત સ્વચ્છતાના ધોરણો જાળવી રાખીને શરુ કરવાની પરવાનગી આપી શકાય છે.
આ ઉપરાંત જે ઉદ્યોગોને છૂટ મળી છે અને ચાલુ છે તે તમામ ઉદ્યોગો તો ચાલુ જ રહેશે. તે સિવાય મોબાઈલ, AC, ફ્રીઝ, પ્લમ્બિંગ વગેરે જેવા રીપેરીંગ સર્વિસને અને ધોબી, વાળંદ જેવી સેવાઓને છૂટ આપી શકાય છે પરંતુ આ સેવાઓમાં ભીડ એક્ઠી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે.
અગાઉ આ રાજ્યોએ લંબાવી દીધું છે લૉકડાઉન
મહત્વનું છે કે 11 એપ્રિલે PM મોદીની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠક બાદ કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ તો 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ (1 મે), પ.બંગાળ, અને તમિલનાડુ એ પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધો છે.
જરૂરી ટ્રાંસપોર્ટ પણ શરૂ કરવામાં આવે
આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને કામના સ્થળે રહેવાની પરમિશન મળે તો આવાસ અને નિર્માણ ક્ષેત્રનું કામ પણ શરૂ થઈ શકે છે. વિભાગના રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર દરેક પ્રકારના પરિવહનના વાહનોને ચલાવવાની અનુમતિ આપવાની માંગ પણ કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આર્થિક સ્થિતિમાં સુધાર અને લોકોના હાથમાં રૂપિયા પહોંચાડવા માટે આ પગલું લેવું જરૂરી છે.
કહેવાય છે કે PM મોદી આવતીકાલે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે પરંતુ તેમાં શરતો સાથે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વનું છે કે ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે.
આ જરૂરી સુરક્ષા ઉપાયો લેવામાં આવે
જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે. જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા