બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / pm Modi Urges To Take The Right Precautions For Tropical And Vector-Borne Diseases
Parth
Last Updated: 04:36 PM, 18 August 2020
ટ્વિટ કરીને કરી અપીલ
વરસાદના મોસમમાં કેટલાય પ્રકારના જીવજંતુઓ એક્ટિવ થઇ જતા હોય છે અને તેના કારણે કેટલાય પ્રકારની બીમારીઓ થઇ જાય છે. વડાપ્રધાન મોદીએ પણ આ પ્રકારની બીમારીથી લોકોને ચેતવણી આપતા સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે ડીડી ન્યૂઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોને રિટ્વિટ કરીને લખ્યું, આ મોસમ વેક્ટર-જનન રોગોનું છે, હું તમારા બધાથી યોગ્ય સાવધાની જાળવવાની અપીલ કરું છું. પીએમ મોદીએ જણાવ્યું કે સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમણે લખ્યું કે સરકાર હાલાત પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની સારવાર સુનિશ્ચિત કરી રહી છે.
This is the season of tropical and vector-borne diseases.
— Narendra Modi (@narendramodi) August 18, 2020
I urge you all to take the right precautions.
The Government is also closely monitoring the situation and ensuring care to those affected.
Stay safe, be happy! https://t.co/MToG695cXk
મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાય દર્શાવતા વીડિયોને PMએ કર્યો રિટ્વિટ
નોંધનીય છે કે પીએમ મોદીએ ડીડી ન્યૂઝનો જે વીડિયો રિટ્વિટ કર્યો છે તેમાં વરસાદમાં મચ્છરોથી થતી બીમારીથી કઈ રીતે બચી શકાય છે તે વિશે જાણકારી આપવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલ પગલાઓની જાણકારી આપવામાં આવી છે.
નોંધનીય છે કે ચોમાસામાં ડેન્ગ્યું, મલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓનો રોગચાળો ફાટી નીકળે છે. દેશના પાટનગર દિલ્હીમાં 400થી વધારે સ્વાઈન ફ્લુના કેસ સામે આવ્યા છે અને યોગ્ય સારવાર ન મળે તો આવી બીમારીઓ લોકોના જીવ લઇ શકે છે. દિલ્હીમાં દર વર્ષે ડેન્ગ્યું, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ સામે આવે છે. ;ગુજરાતમાં પણ રોગચાળાની સિઝનમાં સામાન્યપણે હોસ્પિટલોમાં આવી બીમારીઓના દર્દીઓ વધી જતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે પહેલેથી જ હોસ્પિટલોમાં દર્દી ઉભરાઈ રહ્યા છે અને એવામાં આવો રોગચાળો ફાટી નીકળે તો સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા