બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Vaidehi
Last Updated: 08:06 PM, 13 December 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી શ્રી અરબિંદોની 150મી જયંતિ પર સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ બહાર પાડેલ છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે શ્રી અરબિંદોનું જીવન એક ભારતનું શ્રેષ્ઠ પ્રતિબિંબ છે. તેમનો જન્મ ભલે બંગાળમાં થયો હતો પરંતુ તેમણે પોતાનું મોટાભાગનું જીવન ગુજરાત અને પોંડિચેરીમાં વ્યતિત કર્યું છે.
Puducherry: Prime Minister Narendra Modi released a commemorative coin & postage stamp on the occasion of the 150th birth anniversary of Sri Aurobindo through video conferencing today. pic.twitter.com/P1bWWvDiK0
— ANI (@ANI) December 13, 2022
તે જ્યાં પણ ગયાં પોતાના વ્યક્તિત્વની છાપ છોડી ગયાં-PM
શ્રી અરબિંદોની 150મી જયંતિ નિમીત્તે પીએમ મોદી કહ્યું કે ભલે શ્રી અરબિંદો બંગાળમાં જન્મ્યા હોય પરંતુ તેમણે પોતાના જીવનનો મોટા ભાગનો સમય પોંડિચેરી અને ગુજરાતમાં વિતાવ્યો છે. તે જ્યાં પણ ગયાં છે ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની છાપ મૂકી છે.
દેશવાસીઓને આપી શુભકામનાઓ..
તેમણે કહ્યું કે આ પ્રસંગ પર હું તમામ દેશવાસીઓને અનેક શુભકામનાઓ પાઠવું છું. શ્રી અરબિંદોનાં 150માં જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાઓ, વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખું વર્ષ વિશેષ રૂપે ઊજવવાનો સંકલ્પ કર્યો હતો.
Life of Sri Aurobindo is a reflection of 'Ek Bharat, Shreshtha Bharat'. Although he was born in Bengal, he spent most of his life in Gujarat and Puducherry. He left a deep imprint of his personality wherever he went: PM Narendra Modi
— ANI (@ANI) December 13, 2022
અમર બીજ છે ભારત- PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત એ અમર બીજ છે કે જે વિપરીતથી વિપરીત પરિસ્થિતિઓમાં થોડું દબાઇ શકે છે , થોડું કરમાઇ શકે છે પરંતુ તે ક્યારેય મરી શકતું નથી કારણ કે ભારત માનવ સભ્યતાનું સૌથી પરિષ્કૃત વિચાર છે, માનવતાનો સૌથી સ્વભાવિક સ્વર છે.
દુનિયામાં આજે મોટાં પડકારો છે- પીએમ મોદી
તેમણે કહ્યું કે દુનિયામાં આજે ઘણાં મોટાં પડકારો છે. આ પડકારોનાં સમાધાનમાં ભારતની ભૂમિકા મહત્વની છે. મહર્ષિ અરબિંદોનાં જીવનને જો આપણે નજીકથી જોઇએ તો તેમાં આપણને ભારતની આત્મા અને વિકાસયાત્રાનાં દર્શન થાય છે. અરબિંદો એવા વ્યક્તિત્વ હતાં કે જેમના જીવનમાં આધુનિક શોધ પણ હતી, રાજનૈતિક પ્રતિરોધ પણ હતો અને બ્રહ્મ બોધ પણ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા