બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / pitru paksha 2023 date upay and significance know the dates of shradh

Pitru Paksha 2023 / પિતૃપક્ષમાં લાભ મેળવવો છે? તો અપનાવો આ ઉપાય, જાણો ક્યારથી શરૂ થઇ રહ્યો છે પિતૃપક્ષ, નોટ કરી લો આ તિથિઓ

Manisha Jogi

Last Updated: 09:20 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

  • પિતૃપક્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે
  • શ્રાદ્ધ, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે
  • પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

પિતૃપક્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત છે. આ દરમિયાન શ્રાદ્ધ, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ તેમના પ્રત્યે આદર પણ વ્યક્ત કરવામાં આવે છે. શુક્રવારે, 29 સપ્ટેમ્બર 2023થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે, જે 14 ઓક્ટોબરના રોજ શનિવારે પૂર્ણ થશે. 29 સપ્ટેમ્બરે બપોરે 03:26 વાગ્યા સુધી ભાદરવી પૂનમ છે. 

પિતૃપક્ષમાં તિથિનું મહત્ત્વ
પિતૃપક્ષ શરૂ થાય ત્યારે દરેક દિવસની એક તિથિ હોય છે. તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે દ્વિતિયા શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર એટલે કે, પિતૃપક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે તર્પણ, પિંડદાન કરવામાં આવે છે. 

શ્રાદ્ધ માટેની તિથિ
પૂર્ણિમા શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
એકમનું શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
દ્વિતીયા શ્રાદ્ધ- 30 સપ્ટેમ્બર 2023
તૃતીયા શ્રાદ્ધ- 1 ઓક્ટોબર 2023
ચતુર્થી શ્રાદ્ધ- 2 ઓક્ટોબર 2023
પંચમી શ્રાદ્ધ- 3 ઓક્ટોબર 2023
ષષ્ઠી શ્રાદ્ધ- 4 ઓક્ટોબર 2023
સપ્તમી શ્રાદ્ધ- 5 ઓક્ટોબર 2023
અષ્ટમી શ્રાદ્ધ- 6 ઓક્ટોબર 2023
નવમી શ્રાદ્ધ- 7 ઓક્ટોબર 2023
દશમી શ્રાદ્ધ- 8 ઓક્ટોબર 2023
એકાદશી શ્રાદ્ધ- 9 ઓક્ટોબર 2023
બારસ શ્રાદ્ધ- 10 ઓક્ટોબર 2023
બારસ શ્રાદ્ધ- 11 ઓક્ટોબર 2023
ત્રયોદશી શ્રાદ્ધ- 12 ઓક્ટોબર 2023
ચૌદશ શ્રાદ્ધ- 13 ઓક્ટોબર 2023
સર્વપિતૃ શ્રાદ્ધ- 14 ઓક્ટોબર 2023

પિતૃપક્ષમાં કરો ઉપાય
પિતૃપક્ષ દરમિયાન સ્નાન, દાન અને તર્પણનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન જાણકાર વ્યક્તિ દ્વારા જ શ્રાદ્ધ અથવા પિંડદાન વગેરે ફક્ત કરાવવું જોઈએ. કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને અન્ન, પૈસા કે વસ્ત્રોનું દાન કરો. આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પૂર્વજોની મૃત્યુની તિથિ અનુસાર પિતૃપક્ષમાં શ્રાદ્ધ અથવા પિંડ દાન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની મૃત્યુની તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે સર્વપિતૃનું શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે કરવાથી પણ ફળ પ્રાપ્ત થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ