બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / બિઝનેસ / વિશ્વ / pfizer and moderna corona vaccines are also effective on variant found in india
Dharmishtha
Last Updated: 07:59 AM, 19 May 2021
આ બે રસી વેરિએન્ટ B.1.617 અને B.1.618 પર અસરકારક
ફાઈઝર -બાયોએનટેક અને મોર્ડનાની રસી ભારતમાં મળનારા કોરોનાના વેરિએન્ટ B.1.617 અને B.1.618 પર અસરકારક છે. સીએનએનના જણાવ્યાનુસાર આ વાત રિસર્ચર્સને એક સ્ટડીમાં શોધ્યું છે.આ માટે લેબમાં પ્રયોગ કરવામાં આવ્યા છે. જ્યાં B.1.617 અને B.1.618 વેરિએન્ટથી રસીકરણથી બનેલી એન્ટીબોડીઝનો સામનો કરતી જોવા મળી રહી છે. આ રિસર્ચ રિપોર્ટ biorxiv.orgમાં છપાઈ છે.
રિયલ જીંદગીમાં ટેસ્ટ કરવાનો બાકી
આ સ્ટડીને અંજામ આપનારા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યુ કે આ માનવા માટે પુરતુ કારણ છે કે રસી લગાવી ચૂકેલા લોકો B.1.617 અને B.1.618 વેરિએન્ટથી સુરક્ષિત છે. જો કે લેબમાં પ્રયોગો ઉપરાંત રિયલ જિંદગીમાં ફાઈઝર અને મોર્ડનાની રસી આ વેરિએન્ટથી બચાવે છે. એ જોવાનું બાકી છે.
8 લોકોના સીરમ સેમ્પલ પર કરવામાં આવ્યુ પરિક્ષણ
આ રિસર્ચમાં કોવિડના શરુઆતના વેરિએન્ટથી સાજા થઈ ચૂકેલા 8 લોકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા. આ ઉપરાંત ફાયઝરની રસી લગાવી ચૂકેલા 8 લોકોના અને મોર્ડનાની રસી લગાવી ચૂકેલા 3 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. લેબમાં તપાસ કરતા જોવા મળ્યું કે સીરમ સેમ્પલ વાયરસના સંપર્કમાં આવવા પર પ્રતિક્રિયા આપે છે . જેમાં જોવામાં આવ્યું છે કે રસીથી મળેલી એન્ટિબોર્ડી સંક્રમણથી મળતી એન્ટીબોર્ડીની સરખામણીએ સારી રીતે લડી શકે છે. રિસર્ચર્સનું કહેવુ છે કે અમારો રિપોર્ટ એ વાતની ખરાઈ કરે છે કે હાલની રસી અત્યાર સુધી મળેવા વેરિએન્ટથી સુરક્ષા આપે છે. લેબમાં કરવામાં આવેલો અભ્યાસ એનવાઈયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઈયૂ લેંગોન સેન્ટરે કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા