બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Shyam
Last Updated: 08:56 PM, 14 July 2021
અમદાવાદના કોટ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે. જેના કારણે કોટવિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિલીફ રોડ, ઘી કાંટાની પોળોમાં એક જ સપ્તાહમાં 17 થી વધુ લોકો પર વાનરોએ હુમલો કર્યો છે. રિલીફ રોડ અને ઘીકાંટા કોર્ટ વિસ્તારમાં વાનરએ આતંક મચાવ્યો છે. વહેલી સવારે આવતા વાનરોએ અત્યાર સુધી 17થી વધુ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પહોંચાડી છે. રતનપોળ પાસે આવેલી નાગોરીશાળા પોળમાં સ્થાનિક રહોશો બહાર સુતા હોય છે. પરંતુ વાનરોએ તેની ઊંઘ હરામ કરી છે. વહેલી સવારે જ બહાર ફરતા લોકો પર વાનરે હુમલો કરતા 17 લોકો ઘવાયા છે. જેમાંથી 6 ઇજાગ્રસ્તોની પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે.
શહેરમાં ગ્રીનરી ઘટતા વાનરો કોટ વિસ્તારમાં પ્રવેશ્યા છે અને વધુ સમય ખોરાક માટે રહેણાક વિસ્તારમાં જ રહે છે. પરંતુ આ વાનરોએ કોટ વિસ્તારના લોકો પર હુમલા કરી આતંક મચાવ્યો છે. સ્થાનિક રહોશોએ વન વિભાગને અનેક વખત જાણ કરી ચુક્યા છે. પરંતુ વન વિભાગ વાનરને પકડવાની જગ્યાએ માત્ર ચેકિંગ કરી કામનો સંતોષ માની રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે, વન વિભાગ જલ્દીથી કામગીરી કરી વાનરને પકડે નહીં તો, અહીં રહેનાર લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. ત્યારે વન વિભાગ આતંક મચાવનાર વાનરને ક્યારે પાંજરે પુરે છે તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા