બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / ભાવનગર / Parshotam Rupala statement Statement of Bhavnagar royal family on controversy
Vishal Khamar
Last Updated: 05:03 PM, 1 April 2024
પરશોત રૂપાલાના નિવેદન વિવાદને લઈ ભાવનગરના રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે વિવાદને લઈ નિવેદન આપ્યું હતું. ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપમાં રહેલા રાજપૂતો છે એ રાજપૂતો રહ્યા નથી. પણ ભાજપૂતો બની ગયા છે. પરશોતમ રૂપાલાએ નિચ્ચ લેવલનાં શબ્દો વાપર્યા છે. ક્ષત્રિય સમાજ નહી અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે. રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ.
પરશોતમ રૂપાલાને બદલવા માટે રાજકોટની જનતા નિર્ણય લેશેઃજયવીરરાજસિંહ
આ બાબતે જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, પરશોતમ રૂપાલા જેવા અનુભવી નેતા, રાજકીય વ્યક્તિ, સીનીયર સીટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલનાં શબ્દો વાપરેએ બઉ દુઃખની વાતએ છે કે સમાજમાં જ નહી પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરમાં આવ્યા હતા. રોટી અને બેટીનો. મેં પહેલા તમામ નગરજનો સાથે પહેલા પણ કીધુ છે કે, આપનાં ઘરે આપની બેટી એટલા માટે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલે હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજો પોતાનું બલિદાન આપતા હતા. એટલે સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનો જ છે. વિરોધમાં આપણા સમાજનાં આગેવનો અને પ્રમુખો શું નિર્ણય લે છે તે વડીલોને પૂછવું પડશે.
રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે
રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોતમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. પરષોતમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા