બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Papmochani ekadashi committed sin by mistake will able to attain salvation

આસ્થા / પાપમાંથી મુક્ત થવું છે? તો આવનારી એકાદશીએ અપનાવો આ ઉપાય, મળશે મુક્તિ

Arohi

Last Updated: 03:44 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Papmochani Ekadashi 2024: 5 એપ્રિલે પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે.

આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દર મહિનામાં બે એકાદશી વ્રત રાખવામાં આવે છે. એક કૃષ્ણપક્ષમાં તો બીજુ શુક્લ પક્ષમાં. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ત્યાં જ માન્યતા છે કે ચેત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. આ દિવસે વ્રત કરીને તુલસી પૂજા કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી બધા પ્રકારના પાપ બ્રહ્મ હત્યા, ભોગ-વિલાસ, મદ્યપાન વગેરે નષ્ટ થઈ જાય છે. 

5 એપ્રિલે પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશી પર તુલસી પૂજનનું પણ ખાસ મહત્વ છે. 

ક્યારે છે એકાદશી તિથિ? 
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 4 એપ્રિલ સાંજે 4.16 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તિથિનું સમાપન 5 એપ્રિલ બપોર 2.55 મિનિટ પર થશે. ઉદયા તિથિને માનતા પાપમોચની એકાદશીનું વ્રત 5 એપ્રિલે રાખવામાં આવશે આ દિવસે તુલસી પુજાનું ખાસ મહત્વ છે. માટે તુલસી પૂજનનું શુભ મુહૂર્ત 5 એપ્રિલે 11.48થી 12.38 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે. 

વધુ વાંચો: બુધ વક્રી આ રાશિના જાતકોને અપાવશે ધનલાભનો યોગ, આ તારીખ સુધી ભાગ્ય ચમકેલું રહેશે

પાપમોચની એકાદશીના દિવસે કરો આ ઉપાય 
જો જીવનમાં ભૂલથી તમારાથી કોઈ પાપ થઈ ગયો છે તો પાપમોચની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરી સંધ્યાના સમયે ગાયના ઘીનું ચૌમુખી દીવો કરો. સાથે જ વિષ્ણુ ભગવાનને સહસ્ત્રનામનો જાપ કરો. જો એવું કરો છો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહેશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ