બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / overweight people three times likely to die of coronavirus
Kavan
Last Updated: 03:23 PM, 26 July 2020
બ્રિટનની એક સરકારી એજન્સીએ આ સર્વે બહાર પાડ્યો છે કે ફીટ લોકો કરતા મેદસ્વી લોકોને વધુ જોખમ છે. જે લોકોનું વજન વધારે છે તેમને કોરોના સંક્રમણ થાય તેવા લોકોને વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે અને તે લોકોને જીવનું જોખમ પણ વધારે હોય છે.
બોડીમાં ચરબીનું પ્રમાણ 35 ટકાથી વધુ હોય છે તેમને 40 ટકા મોતનું જોખમ વધુ
બોડીમાં ચરબીનું પ્રમાણ 35 ટકાથી વધુ હોય છે તેમને 40 ટકા મોતનું જોખમ વધી જાય છે જયારે 25 ટકા આસપાસ શરીરની ચરબી હોય તેવા લોકોને કોરોનામાં રાહત મળે છે.
કોરોનાના લક્ષણોમાં આ એક વધુ લક્ષણ ઉમેરાયું
જાણીતા લંડનના ડોક્ટરે કહ્યું કે, જે લોકો પોતાનું વજન કંટ્રોલ કરશે તેમને કોરોનાનું જોખમ ઓછું રહેશે. કોરોનાના લક્ષણોમાં આ એક વધુ લક્ષણ ઉમેરાયું છે.
દેશમાં કોરોનાના દર્દીઓની વધી રહી છે સંખ્યા
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે સારા સમાચાર એ છે કે સતત વધતા કેસ સામે દર્દીઓ પણ સાજા થઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 4.20 લાખ ટેસ્ટ થયા છે. અને બે દિવસમાં એક લાખ કેસ સામે આવ્યા છે. જેની સામે 67 હજાર લોકો સાજા થયા છે. આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે 25-25 મે એ 424 લોકો સાજા થયા હતા. જ્યારે 25-26 જૂનએ 5600 લોકો સાજા થયા. વધુ લોકો સાજા થતા દેશમાં રિકવરી રેટ પણ 63.53 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે દિલ્લીમાં રિકવરી રેટ 87.29 ટકાએ પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા