બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 06:02 PM, 1 February 2020
શાહીબાગમાં આવેલ નીલકંઠ રિવરવ્યૂમાં રહેતા રમેશભાઈ સોમાનીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઈ કાલે બપોરના સમયે રમેશભાઈ અને તેમનાં પત્ની શાહીબાગ ખાતે તેમના દીકરાએ નવું મકાન લીધું હતું, જેથી ગૃહપ્રવેશ અને વાસ્તુ પ્રસંગ હોવાથી રાજસ્થાનથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતાં.
શાહીબાગથી કાલુપુર જવા શટલ રિક્ષામાં બેઠા
શાહીબાગ તેમના દીકરાના ઘરે જવા માટે કાલુપુરબ્રિજ પાસે તેઓ રિક્ષાની રાહ જોઇ ઊભાં હતાં તે સમયે એક રિક્ષા તેમની પાસે આવી હતી, જેમાં રમેશભાઈ અને તેમનાં પત્ની બેસી ગયાં હતાં. આ રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેસેલા હતા. રમેશભાઈની પત્ની પાસે કપડાંની બેગ હતી. રિક્ષામાં તેમણે છ લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ તેમના પગ નીચે મૂકી હતી. રિક્ષા થોડેક આગળ જતાં રિક્ષામાં બેસેલા યુવકે તેમની પાસે રહેલી બેગ લઈ તેના પગ નીચે મૂકી દીધી હતી.
છ લાખના સોનાના દાગીના થયાં ગાયબ
ત્યારબાદ તેમણે બેગ પરત માગતાં યુવકે કહ્યું કે કંઈ વાંધો નહીં. ત્યારબાદ રમેશભાઈને ગાયત્રી મંદિર પાસે ઉતારી િરક્ષા દફનાળા તરફ જતી રહી હતી. િરક્ષાચાલક નીકળી ગયા બાદ રમેશભાઈનાં પત્નીએ ઘરે આવીને બેગ ચેક કરતાં તેમાં મૂકેલા છ લાખના સોનાના દાગીના ગાયબ હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં જ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા