બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Not only Tulsi, growing these 5 plants also has many benefits, will relieve stress, bring positivity in the home

ધર્મ / માત્ર તુલસી જ નહીં, સાથે આ 5 છોડ ઉગાડવાના પણ છે અનેક ફાયદા, તણાવ દૂર થશે, ઘરમાં પોઝિટિવિટી આવશે

Megha

Last Updated: 09:46 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવા ઘણા છોડ છે, જે તણાવ અને ચિંતાને દૂર કરવા માટે જાણીતા છે. તુલસીનો છોડ તેમાંથી એક છે. આ સિવાય પણ આવા ઘણા છોડ છે જે ઘરમાં લગાવવાથી સકારાત્મકતા આવે છે ચાલો જાણીએ તેમના વિશે.

  • છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે
  • છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સકારાત્મક ઉર્જાનું સંચાર કરે
  • તુલસી સિવાય પણ ઘરમાં લગાવવા જોઈએ આવા છોડ 

છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે સકારાત્મક ઉર્જાનું પણ સંચાર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક છોડને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. સાથે જ પરિવારમાં આર્થિક સમૃદ્ધિ પણ થાય છે. આવા ઘણા છોડ છે, જે તણાવ અને ચિંતાને દૂર કરવા માટે જાણીતા છે. તુલસીનો છોડ તેમાંથી એક છે. હિંદુ ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે અને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીમાં ઔષધીય ગુણો પણ છે. તુલસી સિવાય પણ આવા ઘણા છોડ છે જે ઘરમાં લગાવવાથી સકારાત્મકતા આવે છે ચાલો જાણીએ તેમના વિશે.

સકારાત્મક ઉર્જા માટે ઘરમાં લગાવો આ છોડ
જાસ્મીન

જાસ્મીનનો છોડ તેની ઉત્કૃષ્ટ સુગંધ માટે જાણીતો છે. તેનું તેલ અને ફૂલ બંને ખૂબ સુગંધિત હોય છે એટલા માટે ઘરમાં ચમેલીના ફૂલ લગાવવાથી આપણા મનને આરામ મળે છે.

એલોવેરા
એલોવેરા ફક્ત આપણી ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પણ એ સાથે જ તે મનને પણ શાંત રાખે છે. એલોવેરા છોડ હવાને શુદ્ધ કરે છે અને તણાવ ઘટાડવા માટે જાણીતો છે.

લવંડર 
લવંડર છોડ તેના વિશિષ્ટ ગુણો અને સુગંધ માટે જાણીતો છે. આ છોડને ઘરમાં લગાવવાથી તણાવમાં રાહત મળે છે અને સારી ઊંઘમાં પણ મદદ મળે છે.

કેમોલી
કેમોલી ફૂલો સકારાત્મકતા લાવે છે. તેઓ મગજને તણાવમુક્ત બનાવવા અને સારી ઊંઘ લાવવા માટે જાણીતા છે. 

બ્રાહ્મી
બ્રાહ્મી એક જડીબુટ્ટી છે જેનો ઉપયોગ યાદશક્તિ વધારવા, માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ધ્યાન વધારવા માં પણ મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ