બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Monuments Under Central Government Closed Till May 15 Due To Covid Spike
Hiralal
Last Updated: 09:00 PM, 15 April 2021
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના મહામારીના વર્તમાન પ્ર્કોપને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
તાજમહેલ, કુતુબ મિનાર, જામા મસ્જિદ, લાલ કિલ્લામાં પ્રવાસીઓની નો એન્ટ્રી
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ એએસઆઈ (ભારતીય પુરાતત્વ વિભાગ) દ્વારા સંરક્ષિત દેશના તમામ ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમો બંધ થઈ જશે. દેશના જાણીતા ઐતિહાસિક સ્થળોમાં તાજમહેલ, કુતુબ મિનાર, જામા મસ્જિદ, લાલ કિલ્લા સહિતના બીજા ઘણા સ્થળો સામેલ છે.
कोरोना की महामारी के वर्तमान प्रकोप को देखते हुए @MinOfCultureGoI ने @ASIGoI के द्वारा संरक्षित सभी स्मारकों को आगामी 15 मई तक बंद रखने का फ़ैसला किया है @PMOIndia @tourismgoi @incredibleindia pic.twitter.com/EZX2jNQI9V
— Prahlad Singh Patel (@prahladspatel) April 15, 2021
આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ કોરોના જે રીતે વધી રહ્યો છે. તેને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અપ્રિલના મહિનામાં તે સૌથી ભયંકર સાબિત થવાનો છે. એક ન્યૂઝ ચેનલે પોતાના એક શોમાં જે મોર્ડલથી આ પ્રિડિક્શન કર્યુ છે તે મુજબ એપ્રિલ એટલે કે આ મહિનામાં દર રોજ 5 લાખ કેસ આવી શકે છે અને લગભગ 3થી 4 હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં દર રોજ 25 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા છે.
લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી
તેવામાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. પણ સૌથી વધારે કે મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે. જેના કારણે અહીં 15 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી. અહીં વધારે ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા