બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / સ્પોર્ટસ / Cricket / mamata banerjee did not like team india practice jersey accused bjp of saffronizing
Arohi
Last Updated: 12:16 PM, 18 November 2023
ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગમાં ફેરફારને મમતા બે
નર્જીએ રાજકરણ પગલું ગણાવ્યું છે. તેમણે ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર દેશની સૌથી લોકપ્રિય રમતનું ભગવાકરણ કરવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે.
ટી-શર્ટના રંગ સામે વાંધો
તેમણે તેને લઈને પોતાની અહસમતિ વ્યક્ત કરતા કહ્યું, "તે આખા દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને પોતાના ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તે વિશ્વ કપમાં વિજેતા થશે. પરંતુ ભાજપ ત્યાં પણ ભગવા રંગને લઈને આવ્યા અને આપણા છોકરાવો હવે ભગવા રંગની જર્સીમાં પ્રેક્ટીસ કરે છે. મેટ્રો સ્ટેશનોને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે."
મધ્ય કલકત્તાના પોસ્તા બજારમાં જગદ્વાત્રી પૂજાની શરૂઆતના અવસર પર બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપે ક્રિકેટ ટીમની જર્સીની સાથે મેટ્રો સ્ટેશનોની પેઈન્ટિંગમાં પણ ભગવો રંગ જોડી દીધો છે. એવામાં તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર પણ કટાક્ષ કર્યો તેમણે પોતાની મૂર્તિઓ લગાવી હતી.
ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્ર દેશની જનતાનું છે. કોઈ એક પાર્ટીની જનતાનું નથી. તેમની આ ટીપ્પણી પર ભાજને પ્રતિક્રિયા આપી છે.
ભાજપના નેતા રાહુલ સિન્હાએ કહ્યું, "થોડા દિવસો પહેલા આ સવાલ કરી શકે છે કે આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ભગવો રંગ કેમ છે. અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવી પણ યોગ્ય નથી સમજતા."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા