બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / mahashivratri 2024 buy parad shivling for vastu dosh

Mahashivratri 2024 / આ શિવરાત્રી ઘરે લાવો 'પારદ શિવલિંગ', મળશે દરેક પાપોમાંથી મુક્તિ, ઘરમાં સુખ-સમૃદ્ધિનો થશે વાસ

Arohi

Last Updated: 08:07 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: મહાશિવરાત્રી સાથે જોડાયેલા ઘણા ઉપાય છે જેને કરવાથી આપણા જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આ મહાશિવરાત્રી પર ઘરે પારદના શિવલિંગની સ્થાપના કરો.

શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્ત સંપૂર્ણ ભર્તિ ભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભક્ત મહાશિવરાત્રીનું વ્રત કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રીનું વ્રત કરવામાં આવશે. 

મહાશિવરાત્રી સાથે જોડાયેલા ઘણા ઉપાય છે જેને કરવાથી આપણા જીવનના ઘણા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મહાશિવરાત્રીના દિવસે વાસ્તુ દોષને દૂર કરવા માટે અમુક ખાસ ઉપાય કરી શકાય છે. 

ઘરે લાવો પારદ શિવલિંગ 
મહાશિવરાત્રીના દિવસે પારદ શિવલિંગની પૂજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પોતાના ઘરે નાના આકારનું પારદ શિવલિંગ લઈ આવો. શિવ પુરાણ અનુસાર પારદ શિવલિંગની પૂજાથી બધા પાપોમાંથી મુક્તિ મળી શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. 

સાક્ષાત ભગવાન શિવ 
પારદ શિવલિંગને સાક્ષાત ભગવાન શંકરનું રૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે પારદ શિવલિંગની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો અનેક ઘણી વધારે શિવ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ મંત્રોનો કરો જાપ 
શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે. જળ ચડાવતી વખતે ऊं मृत्युभजाय नम: ऊं रंद्राय नम: ऊं शिवाय नम: મંત્રોનો જાપ કરો. 

વધુ વાંચો: ભારતનું એવું રહસ્યમય મંદિર, જ્યાં શિવલિંગ સામે મડદા પણ થઇ જાય છે જીવિત! જાણો શું છે તેની પાછળની કહાની

ભાંગ, ધતુરો અને બિલિપત્ર 
પારદ શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ ભાંગ, ધતુરો અને બિલિપત્ર ચડાવો. આ ત્રણેય વસ્તુ ભગવાન શિવને પ્રસન્ન કરે છે. પૂજાના અંતમાં ભગવાન શિવની આરતી જરૂર કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ