બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 08:07 AM, 8 March 2024
શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્ત સંપૂર્ણ ભર્તિ ભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભક્ત મહાશિવરાત્રીનું વ્રત કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રીનું વ્રત કરવામાં આવશે.
મહાશિવરાત્રી સાથે જોડાયેલા ઘણા ઉપાય છે જેને કરવાથી આપણા જીવનના ઘણા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મહાશિવરાત્રીના દિવસે વાસ્તુ દોષને દૂર કરવા માટે અમુક ખાસ ઉપાય કરી શકાય છે.
ઘરે લાવો પારદ શિવલિંગ
મહાશિવરાત્રીના દિવસે પારદ શિવલિંગની પૂજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પોતાના ઘરે નાના આકારનું પારદ શિવલિંગ લઈ આવો. શિવ પુરાણ અનુસાર પારદ શિવલિંગની પૂજાથી બધા પાપોમાંથી મુક્તિ મળી શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
સાક્ષાત ભગવાન શિવ
પારદ શિવલિંગને સાક્ષાત ભગવાન શંકરનું રૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે પારદ શિવલિંગની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો અનેક ઘણી વધારે શિવ કૃપા પ્રાપ્ત થાય છે.
આ મંત્રોનો કરો જાપ
શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે. જળ ચડાવતી વખતે ऊं मृत्युभजाय नम: ऊं रंद्राय नम: ऊं शिवाय नम: મંત્રોનો જાપ કરો.
ભાંગ, ધતુરો અને બિલિપત્ર
પારદ શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ ભાંગ, ધતુરો અને બિલિપત્ર ચડાવો. આ ત્રણેય વસ્તુ ભગવાન શિવને પ્રસન્ન કરે છે. પૂજાના અંતમાં ભગવાન શિવની આરતી જરૂર કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા