બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Ajit Jadeja
Last Updated: 02:52 PM, 22 March 2024
મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજ આ દિવસોમાં પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેણે પત્ની સ્મિતા ગેટે સામે છૂટાછેડાની અરજી કરી છે અને મામલો કોર્ટમાં છે. આ દરમિયાન બંને પક્ષો એકબીજા પર અનેક આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં નીતિશે પોતાની પત્ની પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણીનો આરોપ છે કે તે માનસિક સતામણીનો સામનો કરી રહ્યો છે અને તે માત્ર નામનો તેનો પતિ છે. નીતિશે એમ પણ કહ્યું કે તેમની પત્નીને પતિની જરૂર નથી. તેમની વચ્ચે 13 વર્ષથી કોઈ શારીરિક સંબંધ રહ્યો નથી.
નીતીશે જણાવ્યું કે મે 2012માં જોડિયા બાળકોનો જન્મ થયો હતો. તેમની પત્નીએ સમજાવીને પુણેમાં ઘર ખરીદ્યુ હતું. નીતીશે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં લોકોને લોન મળતી નથી કારણ કે તેમને ફિક્સ પગાર નથી મળતો તેથી તેમની પત્નીએ લોન લીધી અને તેને પાછી આપવાની હતી. નિતિશે એ વાત પણ માની હતી અને ફ્લેટની 70 ટકા રકમ પરત આપી હતી. તે પછી તેણે માનસિક રીતે ટેન્સન મુક્ત રહેવા IASની નોકરી છોડી દેવા માંગતી હતી. અને બંને બાળકોની સંભાળ માટે ઘર પણ એકલા તેના નામે ટ્રાન્શફર કરવા કહેતા એવું પણ કર્યુ હતુ.
આ પછી તેમની વચ્ચે બોલાચાલી ચાલુ રહી હતી. નીતિશે કહ્યું કે મારી પત્ની ખુબ ખરાબ સ્વભાવની છે. યોગ્ય વર્તન પણ નથી કરતી. નીતિશે કહ્યું કે જ્યારે તે તેના પહેલા પતિને મળ્યો ત્યારે તેને ખબર પડી કે તેની મેન સમસ્યા એ છે કે તે સ્ત્રી-પુરુષ સંબંધમાં રહેવા માંગતી નથી. જો આવુ જ હતુ તો તેણે લગ્ન ન કરવા જોઇએ. તેણે ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા છે અને દરેકમાં અલગ થયા વગર પતિથી અલગ રહી છે. નીતિશે જણાવ્યું કે 7માં પગાર પંચ આવ્યા બાદ તેમની પત્નીએ કહ્યું કે તે રાજીનામું નહીં આપે. તે એ વાતથી ચોંકી ગયો હતો કે તેને આ બહાને ઘણી બધી બાબતો માટે સંમતિ મળી હતી. નીતીશે કહ્યું કે પત્નીનો પગાર મહિને 3.5 લાખ રૂપિયા છે, તેમ છતાં તે બાળકોનો તમામ ખર્ચ ઉઠાવે છે.
નીતિશે કહ્યું કે 13 વર્ષ થઇ ગયા મારે તેની સાથે શારીરિક સંબંધ નથી. જ્યારે પણ હું તેને મળવા જતો ત્યારે તે એક અલગ રૂમમાં રહેતી હતી. તે બાળકો સાથે અને હું અલગ. ક્યારેક બાળકો મારી પાસે આવીને સૂઈ જતા, હું તેમને લોરી ગાઈને સૂઈ જતો પણ અમારી વચ્ચે કોઈ શારીરિક સંબંધ નહોતો તે મને ના પાડી દેતી હતી. તેના માટે હું સારો વ્યક્તિ એટલા માટે છુ કે હું મુંબઇમાં પડ્યો રહુ છુ ક્યારેક તેની જોડે જવાનું થાય છે.
નીતિશે પત્ની પર આરોપ લગાવતા કહ્યુ કે પત્નીએ મને વોટ્સએપ પર બ્લોક કરી દીધો છે અને બાળકોને મળવા નથી દેતી તેમ છતા બાળકોને મારા વિરુદ્ઘ ખોટુ બોલી ઉશ્કેર્યા છે. નિતિશે ગુસ્સામાં કહ્યુ બાળકો સાથે મને રહેવા નથી દેવા માંગતી પરંતુ તે મારી સંપતી ઇચ્છે છે. પહેલા બાળકોને જન્મ આપ્યો અને વિકીને ડોનર બનાવ્યો. હવે તેને પૈસા જોઇએ છે શું હું એટીએમ કાર્ડ છું? હું જીવીત વ્યક્તિ છું. મારા બાળકો તેના જેવા બને તેવું હું નથી ઇચ્છતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા