બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Kavan
Last Updated: 07:42 PM, 14 April 2020
પ્રાપ્ત થતી વિગત અનુસાર, બાદ્રા ખાતે મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરોએ પોતાના વતન જવા માટેની પણ માગ ઉચ્ચારી હતી.
પોલીસે કહ્યું અફવાને કારણે સર્જાઈ આ ઘટના
જો કે મહારાષ્ટ્ર પોલીસે આ બાબતે જાણ કરતા કહ્યું હતું કે આ ઘટના સર્જાવાનું કારણ અફવા છે. એવી વાત ઉડી હતી કે સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અફવાને કારણે લોકો અહીં ઊમટી પડ્યાં હતાં.
આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
આ સમગ્ર ઘટનાને લઈને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બાન્દ્રા સ્ટેશન પરથી મજૂરોને હટાવી દેવાયા છે. ગુજરાતમાં પણ થોડા દિવસ અગાઉ મજૂરોએ દેખાવો કર્યા હતાં. આ કેન્દ્ર સરકાર તેમના વતન પરત મોકલવાના નિર્ણય નહીં લઈ શકવાનું પરિણામ છે. તેમને ફૂડ કે આશરો નથી જોઈતું, તેઓ પોતાના વતન પરત જવા માંગે છે.
The current situation at Bandra Station, now dispersed or even the rioting in Surat is a result of the Union Govt not being able to take a call on arranging a way back home for migrant labour. They don’t want food or shelter, they want to go back home
— Aaditya Thackeray (@AUThackeray) April 14, 2020
દિલ્હી અને સુરતમાં પણ પહેલા બની ચૂકી છે આવી ઘટના
આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજધાની દિલ્હીમાં પણ મોટી આનંદવિહાર ખાતે સંખ્યામાં મજૂરોએ એકઠા થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તો તાજેતરમાં જ ગુજરાતના સુરત ખાતે પણ પર પ્રાંતિય મજૂરોએ ઘરે જવા માટે ટાયર સળગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા