બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / lockdown increase after 17 may in india
Kavan
Last Updated: 11:26 PM, 9 May 2020
ડો.હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસને કારણે લોકડાઉન આગળ વધશે કે નહીં, ઘણી બાબતો જોયા પછી નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન આ અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. આ સાથે જ તેમની સતત વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોનું વિશ્લેષણ જ્યારે વડા પ્રધાન મોદી સુધી પહોંચશે, ત્યારે તે તે વિશે નિષ્ણાતોનો અભિપ્રાય લેશે.
લૉકડાઉન અંગે નવો નિર્ણય 16 મેના રોજ લેવાઇ શકે
એક્સપર્ટની સલાહ લીધા બાદ લૉકડાઉન આગળ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી દેશની 135 કરોડ જનતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય છે. ત્યારે લૉકડાઉન વધશે કે નહીં તેના પર અંતિમ નિર્ણય 16 મેના રોજ આવશે.
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 59 હજારને પાર
આપને જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના પીડિતોની સંખ્યા 59 હજારને પાર પહોંચી છે. તો કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 1900થી વધુ લોકોના મોત થયાં છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ લૉકડાઉન ધીમે-ધીમે હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા