બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Launch of INS Taragiri with 75 percent indigenous equipment
Priyakant
Last Updated: 12:27 PM, 11 September 2022
દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે. આધુનિક હથિયારો, મિસાઈલ, હેલિકોપ્ટરથી લઈને મોટા યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત થોડા દિવસ પહેલા જ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. જોકે હવે દેશ 11 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'તારાગિરી'ના પ્રક્ષેપણનો સાક્ષી બનવા માટે તૈયાર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની છબી શસ્ત્રો અને યુદ્ધ જહાજોના 'ખરીદનાર'માંથી 'નિર્માતા'માં બદલાઈ રહી છે. ભારતમાં 1964 થી 90 થી વધુ નાનાથી મોટા એરક્રાફ્ટ કેરિયર્સ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવી રહી છે. તે મુંબઈ સ્થિત મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજમાં લગભગ 75 ટકા સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. તારાગિરી 10 સપ્ટેમ્બર, 2020 થી નિર્માણાધીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટ 2025 સુધીમાં તેની ડિલિવરી અપેક્ષિત છે.
Taragiri, a Project 17A Frigate to be launched at Mazagon Dock Shipbuilders Limited, Mumbai on 11 Sep 22
— PIB India (@PIB_India) September 10, 2022
P17A ships have been designed in-house by Indian @indiannavy’s Warship Design Bureau which is pioneer organization for all warship design activitieshttps://t.co/zOKI3QrE47
'તારાગિરી'ની શું છે ખાસિયત ?
યુદ્ધ જહાજ 'તારાગિરી'નું વજન 3510 ટન છે. તારાગીરીને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ બ્યુરો ઓફ નેવલ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. 149 મીટર લાંબુ અને 17.8 મીટર પહોળું જહાજ બે ગેસ ટર્બાઇન અને બે મુખ્ય ડીઝલ એન્જિનના સંયોજન દ્વારા સંચાલિત થશે. તેની ટોપ સ્પીડ 28 નોટ્સ (લગભગ 52 કિમી પ્રતિ કલાક)થી વધુ હશે. INS તારાગિરીનું વિસ્થાપન 6670 ટન છે. તે સમુદ્રના મોજાને તોડીને મહત્તમ 59 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સ્વદેશી યુદ્ધ જહાજ પર 35 અધિકારીઓની સાથે 150 લોકો તૈનાત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા