બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / know how to make powerful mercury astrology remedies

બુધવારના 5 ઉપાય / બુધવારના 5 ઉપાય: કરિયર-કારોબારમાં કોઈ અડચણ આવતી હોય તો ઉપાય માટે આ દિવસ બેસ્ટ, જાણો કઈ રીતે દૂર થશે સંકટ

Manisha Jogi

Last Updated: 03:51 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ગ્રહ નબળો પડતા જીવનમાં અડચણ આવવા લાગે છે. બુધવારે કયા ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • જન્મ લેતા 9 ગ્રહની શુભ તથા અશુભ અસર પડવા લાગે
  • બુધવારે કયા ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે
  • બિઝનેસમાં મળશે અપાર સફળતા

જ્યોતિષ વિદ્યા અનુસાર પૃથ્વી પર જન્મ લેતા 9 ગ્રહની શુભ તથા અશુભ અસર પડવા લાગે છે. જ્યોતિષ અનુસાર જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત પરિસ્થિતિમાં છે, તો બિઝનેસ તથા કરિઅરમાં શુભ અસર જોવા મળશે. આ ગ્રહ નબળો પડતા જીવનમાં અડચણ આવવા લાગે છે. બુધવારે કયા ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

બુધવારે કરો આ ઉપાય

  • હિંદુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ દેવને સમર્પિત છે. બુધ ગ્રહની શુભતા મેળવવા માટે આ દિવસે વિધિ વિધાન સાથે દેવી દેવતાની પૂજા કરવી જોઈએ. માનવામાં આવે છે કે, બુધવારે ગણપતિને દુર્વા અર્પણ કરીને પૂજા કરવામા આવે તો કરિઅર અને બિઝનેસમાં અપાર સફળતા મળે છે. 
  • સનાતન ધર્મમાં બુધવારનો દિવસ કળા, કરિઅર અને બિઝનેસ માટે શુભ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ત્રણ ક્ષેત્રે શુભ ફળ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ પગલુ લઈ શકો છો અથવા શરૂઆત કરી શકો છો. 
  • બુધવારનો દિવસ લકી બનાવવા માટે બુધવારે ભગવાન ગણેશને શિંદૂરનું તિલક કરો. આ પ્રકારે કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ગુડલક પ્રાપ્ત થાય છે.

બુધવારના દિવસે બિલ્કુલ પણ ના કરશો આ કામ

  • બુધવારે કોઈ કિન્નર તમારી પાસે માંગવા આવે તો તેને ખાલી હાથ ના જવા દેવા જોઈએ. તમારી શક્તિ અનુસાર દાન જરૂરથી કરવું જોઈએ અને કિન્નરોનું અપમાન ના કરવું.
  • બુધવારે ઉત્તર દિશા તરફ યાત્રા ના કરવી જોઈએ. જ્યોતિષ અનુસાર આ દિવસે ઉત્તર દિશામાં દિશાશૂળ હોય છે.
  • બુધવારે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ. આ દિવસે લીલા અથવા ઉજળા રંગના કપડાં પહેરવા જોઈએ.
  • બુધવારે કોઈને પણ અપશબ્દ ના કહેવા જોઈએ. બુધનો સંબંધ વાણી સાથે હોય છે. આ કારણોસર બુધ ગ્રહની શુભતા મેળવવા માટે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ. 
  • બુધવારના દિવસે કન્યાનું અપમાન ના કરવું જોઈએ અને તેમને દુખી ના કરવી જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ