બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / Daily Horoscope / Kamika Ekadashi on Sunday, How to please Lord Vishnu
Khyati
Last Updated: 06:23 PM, 23 July 2022
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું પણ વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બધા ઉપવાસોમાં એકાદશીનું વ્રત સૌથી કઠિન છે.
કેમ કરવી જોઇએ અગિયારસ ?
આ દિવસોમાં ભગવાન વિષ્ણુ નિદ્રા અવસ્થામાં હોય છે. આ સમય દરમિયાન કરવામાં આવતી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે. આ સમય દરમિયાન કરવામાં આવતી પૂજા અને ઉપાયોથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કામિકા એકાદશી પર આ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે આ વખતે કામિકા એકાદશી 24 જુલાઈએ આવી રહી છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિ ભૂતકાળના પાપોમાંથી મુક્તિ મેળવે છે.
કામિકા એકાદશી પર કરો આ ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા