બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 01:55 PM, 26 December 2023
ખીચડી અને સારાભાઈ વર્સીસ સારાભાઈ જેવા ઘણા મહાન શોના અભિનેતા અને નિર્માતા જે ડી મજીઠિયાના પિતા નાગરદાસ મજીઠીયાનું નિધન થયું છે. 25 ડિસેમ્બરની સવારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમના પિતાના અવસાન બાદ અભિનેતા કમ નિર્માતા જે ડી મજીઠિયાએ પોતાના કેટલીક તસવીર શેર કરી હતી.
'પ્રિય માણસને અનંતકાળ સુધી શાંતિ મળે'
તેમણે તેમના પિતાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, મારા પ્રિય માણસને અનંતકાળ સુધી શાંતિ મળે. મારા જીવનના સૌથી પ્રિય વ્યક્તિ, મારા પિતા નાગરદાસ મજીઠીયા આપણને છોડી સ્વર્ગસ્થના ધામમાં ચાલી ગયા છે. નાગરદાસ ભાઈ મજીઠીયાના અવસાનના થોડા કલાકો બાદ 25મી ડિસેમ્બરની સાંજે દહાણુકર વાડી સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે ટીવી સિનેમાના ઘણા લોકો હાજર રહ્યાં હતા.
જે ડી મજીઠિયા અનેક ફિલ્મો બનાવી
જે.ડી. મજીઠિયા હાલમાં જ ફિલ્મ ખીચડી 2માં હિમાંશુના કોમિક રોલમાં જોવા મળ્યા હતો. આ ફિલ્મના અભિનેતા હોવાની સાથે જે ડી મજીઠિયા આ ફિલ્મના નિર્માતા પણ છે. આ પહેલા તેમણે પહેલી સફળ ફિલ્મ ખીચડી પણ બનાવી હતી. તે મરાઠી મનોરંજન ઉદ્યોગ તેમજ ટીવી ઉદ્યોગમાં જાણીતું નામ બની ગયું છે. પ્રખ્યાત ટીવી શો સારાભાઈ વિ સારાભાઈ, વાગલે કી દુનિયા અને ખીચડી જેવી જે ડી મજીઠીયાએ પોડ્યુસ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા