બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiren
Last Updated: 07:42 PM, 14 April 2020
ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કે અમદાવાદમાં છે ત્યારે તંત્ર વધુ અલર્ટ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
કોરોના 2000 દર્દીઓને સુવિધાઓ આપવામાં આવશે
એક સાથે 2000 જેટલા દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પોઝિટિવ દર્દીઓને અહીં રાખવામાં આવશે. તેમની ખાસ તકેદારી રાખવામાં આવશે. દર્દીઓ માટે ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ અને લાયબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવશે.
મેડિકલ ટીમના સભ્યો માટે 14 દિવસ માટે રહેવાની સુવિધા
24 કલાક મેડિકલ ટીમ સેન્ટરમાં કાર્યરત રહેશે. મેડિકલ ટીમના સભ્યો માટે પણ 14 દિવસ સુધી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને બાદમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. 48 કલાકમાં ઊભા કરવામાં આવેલા આ કેર સેન્ટરમાં દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ત્રણ લેયરમાં કોરોના દર્દીઓની સારવાર કરાશે
1. કોવિડ કેર સેન્ટર
જેમાં સામાન્ય દર્દી હોય કે જેને અન્ય બીમારી ના હોય એવા દર્દીઓને રાખવામાં આવશે, આ ઉપરાંત 18થી 60 વર્ષના દર્દીઓને રાખવામાં આવશે, સાજા થયેલાં લોકો કોવિડ કેર સેન્ટરમાં કોવિડ વોલેન્ટીયર તરીકે સેવા કરી શકશે, આ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં શરૂ કરવામાં આવ્યું છે.
2. કોવિડ મેડિકલ સેન્ટર
જેમાં કોરોના પોઝિટિવના દર્દીને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને રાખશે.
3. અમદાવાદ સિવિલ અને એસવીપી હોસ્પિટલ
કોવિડ કેર અને કોવિડ મેડિકલ સેન્ટરના દર્દી કરતાં પણ વધુ તકલીફ હોય અને કોરોના પોઝિટિવના સિવિયર હોય તેને જ આઈસોલેસનમાં રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા