બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / In last one week, four retired IAS officers of Gujarat have died of COVID-19
Hiralal
Last Updated: 10:04 PM, 1 May 2021
1985 ની બેચના આઈએએસ સંજય ગુપ્તાનું લખનઉમાં કોરોનાને કારણે નિધન થયું
ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાનું લખનઉમાં નિધન થયું છે. લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સંજય ગુપ્તા ફેફસાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. સંજય ગુપ્તાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગુપ્તા 1985 બેંચના આઇએએસ અધિકારી હતા.
કોરોનાને લીધે અમદાવાદમાં સવર્ણકાંતા વર્માએ પણ જીવ ગુમાવ્યો
નિવૃત આઈએસ અધિકારી સવર્ણકાંતા વર્માનું પણ કોરોનાને કારણે અમદાવાદમાં નિધન થયું હતું. તેમણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સેવાઓ આપી હતી તેઓ 22 એપ્રિલે કોરોના સંક્રમિત થયા હતા.
દિલ્હીમાં નિવૃત આઈએએસ અધિકારી એલ માનસિંહનું પણ અવસાન થયું
ગુજરાતના વધુ એક નિવૃત આઈએએસ અધિકારી એલ માનસિંહનું પણ કોરોનાને લીધે નવી દિલ્હીની હોસ્પિટલમાં મોત થયું હતું.
નિવૃત આઈએએસ અધિકારી સંજીવી સુંદરનું પણ દિલ્હીમાં નિધન થયું.
સંજીવી સુંદર 1963 ની બેચના નિવૃત આઈએએસ અધિકારી હતી તેમણે ફેલો એટ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યુટ ખાતે ફરજ બજાવી હતી. તેમની પુત્રી નંદીની સુંદરે ટ્વિટ કરીને જાણકારી આપી કે મારા પિતાનું કોરોનાને કારણે અવસાન થયું છે. 82 વર્ષીય સુંદર તેમની પાછળ પત્ની પુષ્પા તથા પુત્રીઓ અર્પણા અને નંદીનીને વિલાપ કરતા છોડી ગયા છે.તેઓ 1963 ની સાલમાં સિવિલ સર્વિસીસમાં જોડાયા હતા અને 1997 માં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમંથી સેક્રેટરી તરીકે નિવૃત થયા હતા. પોતાની 34 વર્ષની સેવા દરમિયાન તેમણે ગુજરાતના જિલ્લા તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું હતું .
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા