બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / How PM Modi records Mann Ki Baat, how many people join the work
Priyakant
Last Updated: 08:31 AM, 30 April 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ખાસ શો મન કી બાતનો 100મો એપિસોડ આજે એટલે કે રવિવારે રિલીઝ થશે. મન કી બાતનો 100મો એપિસોડ વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન તેમના ખાસ શોને કેવી રીતે રેકોર્ડ કરે છે ? વીડિયોમાં વડાપ્રધાનને ટેક્નિશિયન સાથે વાત કરતા પણ જોઈ શકાય છે.
વડાપ્રધાનને સ્ક્રિપ્ટ વિના રાષ્ટ્રને સંબોધન કરતા પણ જોઈ શકાય છે. વડાપ્રધાનની મન કી બાતનો 100મો એપિસોડ ઘણી રીતે ખાસ છે. આજે રિલીઝ થનારા આ એપિસોડમાં વડાપ્રધાન દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. વડાપ્રધાનનું સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે થાય છે. 100મો એપિસોડ યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે પણ પ્રસારિત કરવામાં આવશે. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ હશે.
#BTS #MannKiBaat pic.twitter.com/ULYfpVHD5t
— Harsh Sanghavi (@sanghaviharsh) April 29, 2023
વડાપ્રધાન વિશ્વભરના લોકોને કરશે સંબોધિત
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ તેમજ સામુદાયિક સંસ્થાઓ વડાપ્રધાનની મન કી બાતને લોકો સુધી લઈ જશે. મન કી બાત કાર્યક્રમ પણ ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો માટે સંભળાવી શકાય છે. PMનો વિશેષ શો રવિવારે બપોરે 1.30 વાગ્યે ન્યૂ જર્સીમાં સાંભળી શકાશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ભારતીયો, ભારતમાં રહેતા લોકો અને વિશ્વભરના લોકોને સંબોધિત કરશે.
PMએ મન કી બાત ક્યારે શરૂ કરી હતી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ શો મન કી બાતમાં દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતાં હોય છે. આ દરમિયાન તે સામાન્ય લોકો સાથે પણ વાતચીત કરે છે. ચાલો સામાન્ય લોકોની સિદ્ધિઓની પ્રશંસા કરે છે. તેનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. પીએમનો કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત થાય છે. મન કી બાત શોનો 100મો એપિસોડ 30 મિનિટનો છે.
100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ પ્રસારિત થશે. 'મન કી બાત' નો આ 100મો એપિસોડ ઐતિહાસિક હોવાની અપેક્ષા છે, યુએસએનાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથકથી જીવંત પ્રસારણથી લઈ સમગ્ર દેશમાં વિશેષ સ્ક્રીનીંગ સુધી થશે. નાણા મંત્રાલયે જાહેરાત કરી કે તે "મન કી બાત" ના 100મા એપિસોડમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા