બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / how new covid19 variants take shape finds study
Dharmishtha
Last Updated: 07:34 AM, 30 July 2021
વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફારથી પસાર થાય છે
કોરોના વાયરસના નવા પ્રકારની ઉત્પત્તિના રહસ્યને અલગ અલગ શોધ સંસ્થાનોએ વૈજ્ઞાનિકોએ શોધમાં દાવો કર્યો છે કે પ્રીપિંટ સર્વર MedRxiv પર 27 જુલાઈએ પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફારથી પસાર થાય છે અને એક વાર એવું થવા પર આ કોઈ પણ પરિવર્તનની સાથે નવા લોકોને સંક્રમિત કરે છે. આના પરિણામ સ્વરુપે નવા વેરિએન્ટનો ઉદય થાય છે. ટીમે જોયુ કે વ્યક્તિઓમાં લગભગ 80 ટકા જીનોમ સિક્વેન્સિંગ બાદમાં નવા વેરિએન્ટ અથવા સ્ટ્રેન ઉભરીને સામે આવે છે.
જીનોમની ઈન્ટ્રા- હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે નેક્સ પગલુ હોવું જોઈએ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયની સાથે વ્યક્તિઓ અને વસ્તીમાં વાયરસની મેજબાની પરિવર્તનશીલતા પર નજર રાખવાથી તેમની એ સાઈટ્સના જરુરી પુરાવા મળી શકે છે. જે ફાયદા અને નુકસાન પહોંચાડનાર છે. સ્ટડી અનુસાર આ જાણકારી જન સંખ્યામાં ફેલાયેલા વાયરસના પ્રકાને ફેલતા અને તેની સંક્રમક્તાની ભવિષ્યવાણી કરવા માટે બહું ઉપયોગી રહેશે. નોવેલ કોરોના જીનોમની ઈન્ટ્રા- હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે નેક્સ પગલુ હોવું જોઈએ.
રિસર્ચમાં સામેલ થયેલા સંસ્થાન
આ રિસર્ચમાં હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી સહિત, ઈંસ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (સીએસઆઈઆર-આઈજીઆઈબી), દિલ્હી, ઈંસ્ટીટ્યૂટ ઓફ લાઈફ સાયન્સિજ, ભૂવનેશ્વર, એકેડમી ફોર સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચ, ગાજિયાબાદ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ, નવી દિલ્હી અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનના શોધકર્તા, જોધપુરે અધ્યયનમાં ભાગ લીધો.
1347 નમૂનાનું વિશ્લેષણ કર્યુ
શોધકર્તાઓએ મહામારીના 2 અલગ અલગ સમય- પિરિયડના કોરોના રોગીના નમૂનાનું વિશ્લેષણ કર્યુ. પહેલા ચરણમાં ટીમે ચીન, જર્મની, મલેશિયા, યૂનાઈટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની અલગ અલગ જનસંખ્યાથી જૂન 2020 સુધી એકત્ર કરવામાં આવ્યા. 1347 નમૂનાનું વિશ્લેષણ કર્યુ, જેથી કોરોનાના રોગીઓમાં જીનોમ- વાઈડ ઈન્ટ્રા હોસ્ટ સિંગલ ન્યૂક્લિયોટાઈડ ભિન્નતા (iSNV) માનચિત્રોનો અનુભવ કરવામાં આવી શકે છે. સિંગલ ન્યૂક્લિયોટાઈડ વેરિએશન(એસએનવી) બીજી માટે ન્યૂક્લિયોટાઈડ (ન્યૂક્લિક એસિડ અથવા આનુવંશીક સામગ્રીની એક પાયાગત નિર્માણ ખંડ)નો વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા