બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / How can Gujarat forget that day of 12 June 1928! Sardar met the country in difficult circumstances
Vishal Khamar
Last Updated: 10:23 PM, 12 June 2023
આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં અંકિત થયેલ મહત્વનો દિવસ છે. 12 જૂન 1928 ને ગુજરાતમાં લોકો બારડોલી દિવસ તરીકે ઓળખે છે. આ એ દિવસ છે જયારે દેશને સરદાર મળ્યા હતા. આ સરદાર એટલે બીજુ કોઈ નહીં પણ વિશ્વમાનવ કહી શકાય એવા વલ્લભભાઈ પટેલ. બારડોલી સત્યાગ્રહની સફળતાએ જ વલ્લભભાઈને સરદાર બનાવ્યા એ સૌ કોઈ જાણે છે. બારડોલી સત્યાગ્રહનો આખો ઘટનાક્રમ શું હતો. તેના મૂળિયા કયાં સુધી જાય છે. વલ્લભભાઈએ કેવા સંજોગોમાં આ સત્યાગ્રહની આગેવાની લીધી. શું છે એ કહાણી કે જેનાથી દેશને સરદાર મળ્યા.
12 જૂનના દિવસે જ બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો
12 જૂનનો દિવસ ગુજરાતના ઈતિહાસની મહત્વની તારીખ છે. 12 જૂનના દિવસે જ બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો હતો. મહેસૂલ વધારાના વિરોધમાં આ સત્યાગ્રહ હતો. બારડોલી સત્યાગ્રહ થકી જ વલ્લભભાઈ પટેલ સરદારનું બિરુદ પામ્યા હતા. સત્યાગ્રહની અહિંસક લડતની સફળ પ્રયોગશાળા બારડોલી રહ્યું એવું કહી શકાય. આ આંદોલનની સફળતાએ અંગ્રેજ સરકારને સ્તબ્ધ કરી દીધી હતી. વલ્લભભાઈને જ બારડોલી સત્યાગ્રહની સંપૂર્ણ કમાન સોંપવામાં આવી હતી. બારડોલી સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. મકોટી ગામના ભીખીબેન નામની મહિલાએ વલ્લભભાઈને સરદાર કહીને બોલાવ્યા હતા. ત્યારે ભીખીબેને કહ્યું આજથી તમે અમારા સરદાર, આ જ સમયથી વલ્લભભાઈ સરદાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા