બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / horoscope rashifal mahashivratri 2024 shubh sanyog will give auspicious result to these zodiac sign

હર હર મહાદેવ / આ વખતે મહાશિવરાત્રી અત્યંત ખાસ: 300 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, આ 5 રાશિના જાતકોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 09:51 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશે મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી કેટલીક રાશિના જાતકો માટે મહાશિવરાક્ષી શુભ સાબિત થશે.

હિંદુ ધર્મમાં દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશે મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા. આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસે શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ગ્રહોની યુતિ ખૂબ જ ખાસ માનવામાં આવી આવી રહી છે. આ દિવસે કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર એકસાથી આવીને ત્રિગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યા છે. 7 માર્ચના રોજ બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી કેટલીક રાશિના જાતકો માટે મહાશિવરાક્ષી શુભ સાબિત થશે. 

મેષ- ઘણા સમયથી જે પણ કાર્ય અટકેલા છે, તે કાર્ય પૂર્ણ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. નાણાંકીય તંગીથી છુટકારો મળશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળત થશે. 

વૃષભ- કાર્યમાં સફળતા મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. 

તુલા- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. નોકરી પ્રાપ્ત થશે. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. 

વધુ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે ખર્ચો કરવામાં ખાસ સાચવવું

કુંભ- અગાઉ જે પણ રોકાણ કર્યું હશે, તેમાં સારું રિટર્ન મળશે, જમીન અને વાહનની ખરીદી કરી શકો છો. ઘર અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વેપારિક પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ